________________
प्रियदर्शिना टीका अ २ नेमिनाथचरितनिरूपणम् स्तत्रागतः। त भीत पुरुष 'मा भेपी'-रिति यावत्कुमारो वदति, तावत्कृ पाणपाणय उद्भटा भटा-नत्र समागताः। ते च तौ कुमारौ वदन्ति-अनेनाऽम्मत्पुरे चौर्य कृतम्, अतो पयमेन हनिप्यामः, युगमनान्तराय मा कुरुतम् , गन्छत स्वामिपिनेन पथा। तेपा वचन निशम्य अपराजितकुमार प्राह-अरे ! शरणागतमम मत्पुरतः कोऽपि इन्तु न समर्थः, किं पुनराका यूयम् ? इत्य तेनोक्त ने भटाः कुमार हन्तु प्रधाषिता । कुमारोऽपि कोशात कृपाणमाकृष्य तान पराजितवान् । म्बसैनिकरराजयवृत्तान्त श्रुत्वा कोसलेश कुमार निग्रहीत कहता हुआ कोई एक पुरुप आया । उम भयभीत पुरुप को जितने में राजकुमारने "भय मत करो" ऐसा आश्वासन दिया कि इतने में ही वहा नलवारी को हाथों मे लिये हा अनेक उटभट वहा आ पहुँचे। आते ही दोनों कुमारों से उन्होंने कहा-इम पुरुपने हमारे नगर में चौरी की है। इसलिये हम इस को मार डालना चाहते है। आप हमारे इस काममे अन्तरायभूत न बनें और जहा आपलोग जा रहे हों वहां शाति के साथ अपने रास्ते चले जावें । उनको इस बात को सुनकर अपराजित कुमारने कहा-अरे ! तुम क्या कह रहे होदेग्वो कारणागत इस व्यात को मेरे समक्ष इन्द्र भी नहीं मार सकता है तो फिर तुम पिचारों की तो यात ही क्या है। जब कुमारने ऐसा कहा तो वे सब के मय सुभट कुमार को मारने के लिये तत्पर हो गये। जव कुमार अपराजितने उनकी इस दुप्पत्ति को देग्बा ता उसने उसी समय तलवार को म्यान से बाहर निकाल ली और उनको એવું કહે છે કે એક માણસ ત્યાં આવી પહે એ ભયભીત માણસને જ્યારે રાજ કુમારે “ભયથી મુકત થાવ એવું આશ્વાસન આપ્યુ ત્યા તો તરવારને હાથમા ધારણ કરેલ એવા અનેક સશસ્ત્ર સુભટે ત્યાં આવી પહોચ્યા અને આવતાની સાથેજ એ બને કુમારને જોઈને તેમણે કહ્યું કે, આ માણસે અમારા શહેરમાં ચોરી કરી છે જેથી અત્રે તેને મારી નાખવા ઈચ્છીએ છીયે આપ અમારા કામમાં અતરાય ભૂત ન બને અને જ્યાં જતા હે ત્યા તમારે રસ્તે ચાલ્યા જાવ તેમની આ પ્રકારની વાત સાંભળીને અપરાજીત કુમારે કહ્યુ-અરે તમે શું કહી રહ્યા છે? શરણે આવેલી આ વકિતને મારવાનું ઈન્દ્રનું પણ ગજુ નથી તે તમે બીચારાઓનુ શુ છે જ્યારે કુમારે આમ કહ્યું ત્યારે તે સઘળા અભટે, કુમારને મારવા માટે તત્પર બની ગયા જયારે કુમારે અપરાજીતે તેમની આવી દુપ્રવૃત્તિને જોઈ ત્યારે તેણે એજ સમયે તરવાને મ્યાનથી બહાર કાઢીને અને તેમને નિરૂત્સાહી કરીને પરાજીત બનાવી દીધા કૌશલેશે જ્યારે