SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ ६७८ P उत्तराध्ययनसो श्रवणानन्तर चित्रगतिर्मुनि मणम्य मार-भदन्त ! मित्रस्याम्य प्रमादेन भवान मया समुपलब्धम् । अहमद्यप्रभृति सम्यक्त्तवर्षक थापधर्म म्बी। इत्युक्त्वा धर्मकार्ये समुल्लसत्पराक्रमः पापर्मतो स्ति' स चिनगतिर्देशतिरति केलि समीपे स्वीकृतवान् । अथ मुमित्रपिता मुग्रीव कृताअलिम्त चलिन पृष्टवान-हे भदन्त । ममामु पुत्र विपदानेन मृत्युमुखे मक्षिप्य पलायिता मम द्वितीया रात्री भद्रा व गता? एव पृष्टो मुनि. मा. राजन ! भवनात्पयिता साऽरण्ये गता। हुए उन सको धर्मका उपदेश दिया। धर्मश्रवण के बाद चित्रगतिने नमस्कार कर केवली भगवान से कहा-भदन्त ! आज आपके पवित्र दर्शनकर मैं अपने आपको बहुत ही अधिक भाग्यशाली मान रहा हूँ। इसका श्रेय मुमित मित्र को है, क्योंकि उन्हीं के प्रमाद से मुझे आज आपके दर्शन हुए है। में आज से सम्यत्तरप्रर्वक श्रारक के प्रत अगीकार करता हूँ। इस प्रकार श्रावक के नत ग्रहण करने से जन्म सफल होता है, ऐसा जानकर चित्रगतिने केवली भगवान् के पास श्रावस्त्रत लिये। इन से जीवन धर्मकार्य करने में अधिक अग्रेसर बनता है और पापकर्मों की तरफ से विरत होता है। सुमित्र के पिता सुग्रीवने जो कि वहीं पर उपस्थित थे उमी समय दोनो हाथ जोडकर केवलिप्रभु से पूछा-भदन्त । मेरे इस पुनसुमित्र को विषप्रदान करके मारने की भावनावाली वह मेरी रानी कि जिसका नाम भद्रा हे यहां से भागकर ग गई है? कृपाकर यह बात आप मुझे कहिये। सुग्रीव राजा के इस प्रश्न ભદન્ત ! આજે આપના પવિત્ર દર્શન કરી હું મને પિતાને ઘણે અધિક ભાગ્ય શાળી માની રહ્યો છું અને યશ સુન્નેિ મિત્રને છે કેમકે, તેમનાજ આગ્રહથી મને આજે આપના દર્શન થયા છે હુ આજથી સમ્યકત્વપૂર્વક શ્રાવકનું ન ચ ગી કાર કરું છું શ્રાવકનું વ્રત ગ્રહણ કરવાથી પિતાનું જીવન સફળ થ ય છે જાણીને ચિનગતિએ કેવળી પ્રભુની પાસેથી શ્રાવક વ્રત લીધુ આનાથી જીવન ધર્મકાર્ય કરવામાં અગ્રેસર બને છે અને પાપ કર્મોની તરફથી વિહત થાય છે સુમિત્રના પિતા સુગ્રીવે કે જેઓ ત્યા ઉપસ્થિત હતા તેમણે તે સમયે બને હાથ જોડીને કેવળી પ્રભુને પૂછવું કે હે ભદન્ત ! મારા આ પુત્ર સુમિત્રને વિષપ્રદાન કરીને મૃત્યુના મોઢામાં હોમી દેવાની ભાવનાવાળી એ મારી ગયું , જેનું નામ ભદ્રા છે તે અહી થી ભાગીને કયા ગઈ છે? કૃપા કરીને એ વાત આપ મને કહે
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy