SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ - ६७८ उत्तराध्ययनस श्ररणानन्तर चिरगतिर्मुनि प्रणम्य माह-भदन्त ! मित्रभ्याम्य प्रमादेन भवान मया समुपलब्धम् । अहमयमभृति सम्यक्त्वपूर्वक पारधर्म स्वीक। इत्युक्त्वा धर्मकार्ये समुल्लसत्पराक्रमः पापकर्मतो रित स चित्रगतिगरिति कति समीपे स्वीकृतवान् । अथ मुमित्रपिता मुग्रीव. कृताअलिस्त केवलिन पृष्टवान्-हे भदन्त । ममामु पुत्र विपदानेन मृत्युमुखे प्रक्षिप्य पलायिता मम द्वितीया राशी भद्रा क्र गता? एव पृष्टो मुनि. माह नाजन ! भवदानात्पलायिता साऽरण्ये गता। हुए उन सको धर्मका उपदेश दिया। धर्मश्रवण के पद चित्रगतिने नमसार कर केवली भगवान से कहा-भदन्त ! आज आपके पवित्र दर्शनकर मैं अपने आपको बहुत ही अधिक भाग्यशाली मान रहा हूँ। इसका श्रेय सुमित्र मित्र को है, क्योंकि उन्हीं के प्रमाद से मुझे आज आपके दर्शन हुए है। मैं आज से सम्यत्तवपूर्वक श्रापक के नत अगीकार करता हूँ। इस प्रकार श्रावक के नत ग्रहण करने से जन्म सफल होता है, ऐसा जानकर चित्रगतिने केचली भगवान के पास श्रावस्त्रत लिये। इन से जीवन धर्मकार्य करने मे अधिक अग्रेसर बनता है और पापकर्मों की तरफ से विरत होता है। सुमिन के पिता सुग्रीवने जो कि वही पर उपस्थित थे उमी समय दोनो हाथ जोडकर केवलिप्रभु से पूछा-मदन्त । मेरे इस पुत्रसुमित्र को विपप्रदान करके मारने की भावनावाली वह मेरी रानी कि जिसका नाम भट्टा हे यहाँ से भागर का गई है? कृपाकर यह बात आप मुझे कहिये। सुग्रीव राजा के इस प्रश्न ભદન્ત ! આજે આપના પવિત્ર દર્શન કરી હું મને પિતાને ઘણો અધિક ભાગ્ય શાળી માની રહ્યો છું અને યશ સુમિત્ર મિત્રને છે કમકે, તેમનાજ આગ્રહથી મને આજે આપના દર્શન થયા છે હુ આજથી સમ્યકત્વપૂર્વક શ્રાવકનું વ્રત ૨ ગી કાર કરૂ છું શ્રાવકનું વત ગ્રહણ કરવાથી પોતાનું જીવન સફળ થ ય છે જાણીને ચિત્રગતિએ કેવળી પ્રભુની પાસેથી શ્રાવક વ્રત લીધુ આનાથી જીવન ધર્મકાર્ય કરવામાં અગ્રેસર બને છે અને પાપ કર્મોની તરફથી વિરત થાય છે સુમિત્રના પિતા સુગ્રીવે કે જેઓ ત્યા ઉપસ્થિત હતા તેમણે તે સમયે બને હાથ જોડીને કેવળી પ્રભુને પૂછ્યું કે હે ભદન્ત ! મારા આ પુત્ર સુમિત્રને વિષપ્રદાન કરીને મૃત્યુના મોઢામા હામી દેવાની ભાવનાવાળી એ માર રાણું કે, જેનું નામ ભદ્રા છે તે અહી થી ભાગીને કયા ગઈ છે? કપા કરીને એ વાત આ૫ મને કહો
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy