SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ** उत्तराध्ययनमु मे प्रयोजनम् । किच-मोपमदमिद मानूर जन्म कृते क सुक्रती हारयेत् ? मातामाहत्य ! फलता समुपतिम् । तदुपशु दिने रत्नमित्र भोग मागमित्र ज्यात पुण्य मनजितेन । कुमार माह-मात ! धन तु गोनिभिरैरग्निना राज्ञा च वर्णेनेापयते पनि भगम्या यिना धनेन मा कि मनोभयसि ? किन यो धर्मी परकेsपि महगामो कुमार ने इसके प्रत्युत्तर में कहा-माना इन चिप जैसे विषयों से मुझे कर कोई काम नही रहा है तो मुझे समय-तेजसाम्य एव बाल अज्ञानी जनों के योग्य ही प्रतीत हो रहे हैं। तथा उनसे हु पन्ध के सिवाय और कुछ जीवों के पल्ले नहीं पड़ता है। कौन ऐसा भाग्य हीन होगा- जो उन मनुष्य जन्मको चरादि - कोटी की प्राप्ति के लिये रत्न की तरह भोगीकी प्राप्ति निमित्त नष्ट भ्रष्ट कर देगा। हे माता ! यदि तुम ऐसा कहो कि दीक्षा से क्या लाभ है ? क्रमागत ग्रह न्यू समृहू तुम्हारे पुण्य का फल है जो तुम्हारे सामने उपस्थित है suit and की जरूरत नहीं है अत इसमें भोगकर आनन्द रोव्यर्थ तपस्या के चक्कर मे क्यो पड़ते हो ? सो हे माता' ऐसा कहना ffer Hit sता है। क्योंकि जो धन हमको पुण्य के फल रूपम मिला है - वह इसी रूप में सदा कायम बना रहेगा यह नही माना जा सकता है, क्यो की द्रव्य के नष्ट होने के कई मार्ग होते है-चौर इसको चुरा सकते है । सबवीजन इसका बटवारा करा सकते है । राजा उसको अपहृत (छीन सकता) कर सकता है। तथा अग्नि કુમારે એના પ્રત્યુત્તરમા કહ્યુ-માતા ! આ વિષ જેવા વિષયેાથી મને હવે કાઈ કામ રહ્યું નથી એ તા મને આ સમયે ૬ ખને આપનાર અને ખાલ અજ્ઞા નીના જેવા જ દેખાઈ રહેલ છે એમા ઃ ખના અધન સીવાય બીજુ કાઈ વાના કાળે આવતુ નથી કે ણુ એવા ભાગ્યહીન હશે કે, જે આ મનુષ્ય જન્મને કાઢીની પ્રાપ્તિના માટે રત્નની મા ભાગાની પ્રાપ્તિના નિમિત્ત નષ્ટ ભ્રષ્ટ બનાવી દેશે? હું માતા ! કદાચ તમે એવુ કહા હૈ, દીક્ષાથી શુ લાલ છે ? ક્રમાગત આ દ્રવ્ય સમૂહુ તમારા પુણ્યનુ ફળ છે, જે તમારી સામે ઉપરિક્ષત છે એને બતાવવાની જરૂરત નથી. આથી એને લેાગવીને આનંદ કરા ય તપસ્યાના ચક્કરમા શા માટે પડે છે? તા હે માતા ! એમ કહેવુ પણ ઉચિત નથી કેમકે, જે ધન આપણને પુણ્યના કૂળ રૂપમા મળેલ છે તે આજ રૂપમા સદા કાયમને માટે બન્યુ રહેશે એ માની શકાતુ નથી કેમકે, દ્રવ્યને નાશ થવાના ઘણા રસ્તા છે. ચાર લેાક એને ચારી જાય છે, કુટુબીજનામા એના ભાગ પડી જાય છે, રાજા એને આચકી લ્યે છે, તથા અગ્નિથી એના ક્ષણભરમા વિના * यध
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy