SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ उत्तगययनसूत्रे उनायनपुत्रोऽभिजितु पिता राणे गिनि ग्याति नितान्तन पर व्यचिन्तयत्-प्रभारतीफुभिसभरे मनये भक्तिमत्पनि मयि तनये स्थित विव कानपि मम पिना भागिोयार कगिने महाय दही, ननीय नाभून । मागिनेयो हि सटहे पामिन न भापयित य इति तु जडा अपि जान न्ति । निजागन मा परित्यय मागिनेयाय राज्यमांगनी ममपित कि कोऽपि निवारको नाभून् । अस्तु । मम पिना प्रभुम्ति, स यथाराम प्रात्तताम् । परन्तु उठायनम्नर्मिम कशिन सेगनमत्पन्नातपितम् । इत्थमनुतप्य दुःयामि इधर उदायन पुत्र अभिजिन ने जर यह देगा कि पिताने राज्य मे केशी को स्थापित कर दिया है तो उमने नितान्त चिन्तित हो कर हम प्रकार विचार पिया-में प्रभारती की कुक्षि से उत्पन्न हुआ है उदा यन का नीतिमार्गी ता विवेकशाली व उनकी भक्ति करनेवाला पुत्र । फिर भी मेरे रहते हुए जो पिता ने भागिनेय-भानेज केशी को राज्य दिया है वह उन्हो ने अच्छा नहीं किया। जडपुरुप भी यह बात नानते है कि भागिनेय-मानेज को अपने घर का अधिकारी नहीं बनाया जाता है। जब मेरे पिता ने सा काम किया तो क्या उस समय उनको इस रात से निवारण करनेवाला कोई नहीं हुआ होगा। अस्तुमुझे अब इस विचार से क्या काम-क्यों कि वे अधिकारी है जैसी भी वे प्रति करना चाहें कर सकते है। परन्त उदायन का पुत्र है अत केशी राजाकी सेवा करना मेरे लिये अत्यन्त अनुचित है। इस प्रकार के अनेक सकल्प विकल्पों से अभिजित का चित्त उत्तप्स बन गया આ તરફ ઉદાયન પુત્ર અભિજીતે જ્યારે જાણ્યું કે પિતાએ રાજગાદી ઉપર કરીને સ્થાપિત કરી દીધેલ છે ત્યારે તેણે ભારે ચિતાગ્રસ્ત બનીને એવા પ્રકાર વિચાર કર્યો કે, હુ પ્રભાવતીના ઉદરથી ઉત્પન્ન થયેલ છુ ઉદાયનને નીતિમા અને વિવેકશાળી તથા તેમની ભક્તિ કરવાવાળે પુત્ર છુ છતા પણ મારી હયાત હોવા છતા જે પિતાએ ભાણેજ કેશીને રાજય આપ્યું તે તેમણે ઠીક કર્યું નથી જડ પુરુષ પણ એ વાત જાણે છે કે, ભાણેજને પિતાના ઘરને અધિકારી બનાવે વામાં આવતું નથી જ્યારે મારા પિતાએ આવું કામ કર્યું તે શું તેમને આથી અટકાવનાર–રાકનાર કોઈ નહી હોય ? જે થયું તે થયું, હવે મારે આવો વિચાર કરો નકામો છે કેમકે તેઓ અધિકારી છે, જે પ્રમાણે કરવા ચાહે તે પ્રમાણે તેઓ કરી શકે છે પરંતુ હુ ઉદાયનો પુત્ર છુ જેથી દેશી રાજાની સેવા કરવી એ મારે માટે ઉચિત નથી આ પ્રકારના અનેક સ ક૫ વિકcપથી અભિજીતનું ચિત્ત વ્ય
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy