SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १८ उदायनराजस्था नून केशी मद्य मित्रोपनि दापितवान । अस्तु ! दद शरीर तु चिनश्वरमेत्र । एतदर्थ का चिन्ता ? इति चिन्तयित्वा समतारससागरः स मुनि क्षपकगी मास्य शुमेन परिणामेन प्रशस्ता यवसायेन, केवलज्ञानमासाद्य मोक्ष गतः । तस्मिन मुक्ति ते तस्य भक्ता काऽपि देवी तन्मृत्युकारण विनाय तस्य शय्यातर कुम्भकार मिनीग्रामे स्थापयित्वा रोपेण पासून वर्पयित्वा तस्य नगरस्य मकरोत् । देवीकृतावृष्टया केशिभूपी दुष्टामात्याः सर्वे पुरवासिनो लोकाथ मृताः । सा देवी सिनपट्टीग्राम सदिव्या शक्तया कुम्भकारस्य नाम्ना कुम्भकारपुर निर्मितवती । ફર - मुनिराजने विचार किया कि निश्चय से मुझे केशी राजाने विपमिश्रित ओषधि वैयों द्वारा दिलवाई है । अस्तु मले दिलचाई हो इसकी क्या चिन्ता है, कारण कि यह शरीर तो विनश्वर ही है । इस से आत्माग कुछ निगाट नही हो सकता। इसप्रकार की पवित्र विचार धारा से उदायन मुनि अपक श्रेणी पर अरूढ हो गये । उन्होंने उसी समय शुभ परिणाम रूप पास्त अभ्यवसाय के प्रभाव से केवलज्ञान अवस्था प्राप्त कर मुक्ति को माप्त कर ली । उदायन मुनिराज के मोक्ष चले जाने पर उनकी भक्ता किसीदेवीने उनकी मृत्यु का कारण जानकर उस शम्यातर कुमार को उस नगर से हटाकर एक सिनपलीग्राम में वसादिया । पश्चात् उमनगर को वृलिकी वर्षा करके विध्वस्त कर दिया । केशी राजा उसके दुष्ट अमात्य तथा समस्त पुरवासियों में से कोई भी जीवित नहीं बचा । देवीने अपनी शक्ति द्वारा कुमकार के नाम से सिनपल्ली ग्राम को कुभकारपुर के नाम से बसादिया । વ્યાકુળતા જાગી પડી. આથી તેમના મનમાં નિશ્ચય થયેા કે, મને વૈદા દ્વારા વિષ મિશ્રિત ઔષધી આપવામા આવેલ છે ભલે અપાવેલ હાય એની શી ચિંતા છે. આ શરીર તે વિનશ્વર જ છે. આથી મારૂં કાઇ બગડવાનુ નથી આવા પ્રકારની પવિત્ર વિચારધારાથી ઉદાયનમુનિ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયા. તેમણે તે સમયે સુપરિણામરૂપ પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી કેવળ અવસ્થાને પ્રાપ્ત કરી મુક્તિપદને પામ્યા ઉદ્યાયન મુનિના મેક્ષ ચાયા જવાથી તેમની ભક્ત એવી કોઈ દેવીએ તેમના મૃત્યુનુ કારણ જાણીને એ આશ્રય આપનાર કુભારને એ નગરથી બહાર કરીને સીનપતી નામના એક ગામમા વસાવી દીધા. પછીથી એ નગરને ધૂળને વરસાદ કરીને તેનેા નાશ કરી દીધા, કેશી રાજા કે તેના દુષ્ટ મત્રીએ તથા સઘળા પુરવાસીએ માથી કાઈ પણ જીવતુ ન બચ્યુ પછીથી દેવીએ પેાતાની શક્તિ દ્વારા કું ભાગ્ના નામથી મીનલી ગામને કુંભકારપુરના નામથી વસાવી દીધુ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy