SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ १८ उदायनराजकथा भास्तस्मै राज्य मा ददातु। प्राप्त राज्य न हि कोऽपि राज्यदायकाय पुनरपेयति । केशीमाह-किमत्र कर्तव्यम् ? ते मोचु -एर राजाज्ञा घोपणीया-यः कश्चिदुदायनमुनये आवास दास्यति स दण्डनीयो भविष्यति । इमा राजाज्ञा च य उदायनमुनये निवेदयिष्यति, सोऽपि दण्डनीयो भविष्यति । तथापि चेत्तस्मै कोऽपि निर्भीक आरास दद्यात्तदाऽसौ मुनिः ससम्मान स्त्रोधाने भवता समाने तव्य , विपमिश्रोपधिदानेन मारणीयश्च । भवतो राज्य निष्कण्टक भविष्यति । भो पलात् राज्य छीन लिया करते हैं। इसलिये पीछे राज्य देना इसमे आपकी शोभा नहीं है। भला ससार में भी ऐसा कोई है कि जो प्राप्त राज्यको पीछे दे देता हो! केशीने कहा-तो बताओ इस विषय में क्या करना चाहिये। अपना मत्र फलित देव कर (अपनी विचारधारा राजाने स्वीकृत कर ली ऐसा जानकर) उन दुष्टोंने कहा-आज ही इस प्रकार की राज घोपणा करवा दिजिये कि-जो कोई भी उदायन मुनिको रहने को स्थान देगा वह राजाका अपराधी माना जायेगा और दण्डनीय होगा। तथा इस राजाज्ञा को जो व्यक्ति मुनि तक पहुँचायगा वह भी दण्डका भागी होगा। यदि मान लिया जाय कि कोई निर्भीक व्यक्ति इस राजाज्ञा की पर्वा न करके उनसे स्थान दे भी दे तो ऐसी स्थिति मे आपको चाहिये कि आप उनको सन्मान सहित अपने उद्यानमे ले जावें। और वहा विषमिश्रित आहार के दान से वही पर मार डालें। રાજ્ય પાછુ આપવું તેમાં આપની શોભા નથી ભલા સ સારમાં એવો કોઇ છે કે, જે પિતાને મળેલુ રાજ્ય પાછુ આપી દે? કેશીએ કહ્યું કે, તે બતાવે આ વિષયમાં શું કરવું જોઈએ? દુષ્ટએ પિતાને પાસે બરોબર પડેલો જોઇને એટલે કે પિતાની વિચારધારા રાજાએ સ્વીકારી લીધી છે તેમ જાણીને કહ્યું કે, આજે જ એવા પ્રકારની રાષણ કરાવી દે છે, જે કઈ ઉદાયન મુનિને રહેવા માટે સ્થાન આપશે તે રાજાને અપરાધી ગણાશે અને દ ડને પાત્ર બનશે તેમજ આ રાજઆજ્ઞા જે મુનિ સુધી પહોચાડશે તે પણ દડને પાત્ર થશે જે માની લેવામાં આવે કે કેઈ નિર્ભય વ્યક્તિ આ રાજઆજ્ઞાની પરવા ન કરતા તેમને સ્થાન આપી પણ દે તે તેવી સ્થિતિમાં આપે એવું કરવું જોઈએ કે. આપ તેમને સન્માન સાથે આપના ઉદ્યાનમાં લઈ આવે અને ત્યા વિષ મેળવેલા આહારના દાનથી તેમને મારી નાખવા
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy