SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १८ उदायनराजस्था ४१७ भुला मुमारि सामानय' इत्यभिदधाना करेण ता सपट्टितवती। भवितव्यता वशान् प्रभावत्या. करमवनक्षणे एप सा भृमा पतिता मता च । ता मृता राष्ट्रा रानी प्रभारती सातिशयखेदसिन्ना जाता । सा मनम्येव चिन्तितवतीनिरपराधैपा दासी मद पम्तसरहनेन पतिता मृता च । अतो मम नत खण्डित जातम् । ग्वण्डितप्रताया मम जीवितेनालम् ? विवेक्निो हि व्रतभड़े जीवित मपि भवन्ति, अतोऽनशन कृत्वा बगपप्रायश्चित करिये। इति पिचिन्त्य राज्ञी म्बाभिमाय स्वपतये रान उठायनाय विज्ञापीतरती। राजा प्राह-वि ! मम जीवित वहशम् ! वा चिनाउन अणमपि जीवितु नोत्सहे! अतोऽस्माद मुग्यवन्त्रिका ला। ऐमा रहकर रानी प्रभावतीने दासी को हाथ से धका दिया। भवितन्यतावश रानी के हाथ लगते ही वह गिर पड़ी और उसके प्राणपखेरू उड गये। दासी की यह दशा देवकर प्रभावी बहुत दुनिन हुई। उसके मन में उस समय ऐसा विचार आया कि इस निरपराध दासी की विराधना मेरे द्वारा हुई है, इस से मैने अपने 7 को पडित किया है। मसार म प्रतखडित व्यक्तियों को जीवन किसी कामका नही रहता है अत मुझे अब नीने से क्या लाभ ? क्यों कि जो विवेकी होते है वे व्रत भग होने पर अपने जीवन का भी परित्याग कर दिया करते हैं। इमलिये मैं अनशन करके अपने इस पाप का प्रायश्चित्त रू इसी में अब मेरी भलाई है। इस प्रकार विचार कर रानीने अपने इस अभिप्राय को राजा उदायन से कहा-सुन कर राजाने कहा-देवि। यह तो तुम जानती हो कि मेरा जीवन तुम्हारे ही आधीन है, तुम नहीं हो तो मै एक क्षण भी जीवित नहीं रह આમ કર્યું જા, બીજી મુખવસ્ત્રિકા લઈ આવ આવુ કહીને રાણું પ્રભાવતીએ દાસીને હાથથી ધક્કો માર્યો બનવા કાળે રાણીના હાથને ધક્કો લાગવાથી તે પડી ગઈ અને તેનું પ્રાણ પખેરૂ ઉડી ગયુ દાસીની આ દશા જોઈને રાણી પ્રભાવતી ખૂબજ દુખી થઈ આ સમયે તેના મનમાં એવો વિચાર આવ્યું કે, આ નિરપરાધી દાસીની હત્યા મારથી થઈ છે તેથી મેં મારા વ્રતને ખડિત કર્યું છે સંસારમાં Aત ખડિત વ્યકિતઓનું જીવન કેઈ કામનુ રહેતુ નથી જેથી હવે મારે જીવવાથી શું લાભ ? કારણ કે, જે વિવેકીહાય છે તે મનભ ગ થવાથી પોતાના જીવનને પરિ ત્યાગ કરી દે છે આથી હું અનશન કરીને મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરૂ એમાં જ મારા ભલાઈ છે આ પ્રમાણે દ્વિચાર કરીને રાણીએ પોતાને અભિપ્રાય રાજા ઉદાયનને કહ્યો આ સાભળીને રાજાએ કહ્યું દેવી ! એ તો તુ જાણે છે કે મારું જીવન તારે આધીન છે તુ નહ હો તે હું એક ક્ષણ પણ જીવિત રહી શકુ નહી એવી
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy