SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ उत्तगध्ययनसूत्रे न्तरीय वृत्तान्त श्रुत्वा सद्यः सजातजातिम्मनिनि माग्मा हटवती । सा नम्मिन दे-अय मम पिता' इति उद्याऽत्यन्तम्नेहाती जाता। पफा सा त दव पृष्टवती-तात! मम पति. को भविष्यति ? ततः सोऽधिनानेन वाया ताम बबीत-पुनि । तरजन्मान्तरीय. पतिनितगभुगेकानन्यतो दृढमिहनाम्ना राज्ञः पुरत्वेन समुत्पन्नः। तस्य 'मिहरपति' नाम अम्ति । तह पचन अत्ता कनकमाला त देव माह-तात! तेन जन्मान्तरीयपतिना सह मम मिलन कदा भविष्यति' तदा स देवम्तामे मुगाच-'पुनि! अश्वापद्दत स ते नियोऽत्र समागमिष्यति । अतस्त्वमुद्वेग विहाय इह यथासुस तिष्ठ । अह च त्वदादेश पूर्वभवका वृत्तान्त सुनकर जातिस्मृति हो जाने से अपने पूर्वभव स्पष्टरूप से देग लिये। और "यह मेरा पूर्वमवरा पिता है" इस विचार से वह उस देवमे अत्यन्त स्नेहवती बन गई। एक समय उसने उस देव से पूछा तात! मेरा पति कौन होगा। अवधिजान से विचार कर देवने उससे कहा पुत्रि! तुम्हारे जन्मान्तर का पति जितशत्रु ही तुम्हारा पति होगा। वह जितशत्रु मरकर देवलोग मे रहा, फिर वहा से आकर अव दृढसिंह राजा के वहा पुत्र हुआ है और उसका वहा नाम सिंहरय पड़ा है। इस प्रकार देव के वचन सुनकर कनकमालाने पुनः देव से पूछा कि तात। उसके साथ मेरा मिलाप कब होगा' तर देवने कहा-बेटी! यह तेरा जन्मान्तरीय पति यहा घोडे द्वारा अपहृत होकर आनेवाला ही है अतः उद्वेग का परित्याग कर तृ आनदपूर्वक यहा ही रह । मै भी आज्ञावशवर्ती होकर વળીને જાતિસ્મૃતિ થઈ આવવાથી પિતાના પૂર્વભવને સ્પષ્ટરૂપથી જોઈ લીધું અને આ મારા પૂર્વભવના પિતા છે” આ વિચારથી તે એ દેવમાં અત્યત સ્નેહ ધરાવનાર બની ગઈ એક સમય તેણે દેવને પૂછયું તાત ! મારા પતિ કેણ બનશે ? અવધિજ્ઞાનથી વિચાર કરીને દેવે તેને કહ્યું કે, પુત્રિ ! તમારા પૂર્વભવના પતિ જીતશત્રુ જ તમારા પતિ થશે તે જીતશત્રુ રાજા મરીને દેવલોકમાં ગયા ત્યાથી ચવીને હવે તે દઢસિ હ રાજાને ત્યાં પુત્રરૂપે અવતરેલ છે અને તેનું નામ ત્યા સિ હરથ રાખવામાં આવેલ છે આ પ્રકારના દેવના વચન સાભળી કનકમાળાએ ફરીથી દેવને પૂછયું કે, હે તાત! તેમની સાથે મારે મેળાપ કયારે થશે? ત્યારે દેવે કહ્યું કે, પુ!િ એ તારા પૂર્વભવના પતિ અહી ઘોડાથી અપહત થઈને આવવાના છે આથી તુ ઉગને તજી દઈને અહી આન દપૂર્વક રહે અને હું પણ આજ્ઞા
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy