SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियशनी टीका १८ दशार्णभद्रकथा माणनाथस्य समागमनमभूत् । सोऽब्रवीद-अये । कार्यवशान्ममान्यत्र गन्तव्य __ मम्ति अतोऽहमिद पापस भोक्ष्ये । सा पाह-अयाटमी वतते, अस्नात कय भोत्यसे । स प्राह स्नाताया त्वयि स्नात एवाहम् । साऽब्रवीव-वय शैवा., म्नानमन्तरेण भोजनमम्माम्मनुचितम् । एव तया प्रोक्तोऽपि तत्पतिमुमित्रो बलाद् भोक्त प्रत्त । इतम्तिलकोष्ठागारकोणधितोनटोऽपि जुभुसितश्चिन्तरतिअह चुभुक्षितोऽम्मि, अतोऽत्रस्थास्तिलानेव मुन्छे । इति विचिन्त्य तिलान हस्ताभ्या उमने उत्तर दिया में मृर्द हो रही हू सो मैने थाल परोम कर ज्यों ही ग्वानेका विचार किया कि इतने में आपने दरवाजा खोलने की आवाज दी सो उसको ज्योंका त्यों लोदकर आपके लिये दरवाजा बोलने चली आई, अतः यह यों ही परोसा हुआ रग्वा है । पत्नी की बात सुनकर वसुमित्र ने कहा कि-प्रिये । मुझे कार्यवश अभी दूसरी जगह जाना अत' में ही इसको खा लेता है। सुनते ही उसकुल्टाने कहानाथ । आज तो अष्टमी है। आप विना स्नान किये कैसे ग्वावोगे। सुनकर वसुमित्र ने कहाकि मुझे स्नान करनेकी क्या आवश्यकता है? तृने तो स्नान कर लिया है। तृने स्नान कर लिया तो समझले कि मैंने ही स्नान कर लिया है। पतिकी बात सुनकर पश्चात् कुड्मला योली कि हमलोग शेव है। शैवोंको स्नान किये विना भोजन करना उचित नहीं है। इस तरह पत्नी के कहने पर भी वसुमित्र ने कुछ भी ध्यान नहीं दिया और जबर्दस्ती म्बाने को बैठ गया। उधर तिलके कोष्ठागार में एक कोने मे छिपे हुए नटने विचार किया कि "मैं इस समय विशेष बुभुक्षित (भृग्वा) है अत' यहा पर કે હુ ભૂખી હતી અને થાળ પીરસી જયા જમવાને વિચાર કર્યો ત્યા આપે દર વાજે ખેલવાને અવાજ દીધો જેથી આને જેમની તેમ છોડી ને આપના માટે દરવાજો ખોલવા ચાલી આવી જેથી આ ખીર પીરસેલી પડી છે પત્નિની વાત સાભળીને વસુમિત્રે કહ્યુ, પ્રિયે! મારે કાર્યવશાત બીજી જગ્યાએ જવાનું છે જેથી હું જ તે ખાઈ લઉ છુ આ સાભળીને તે કુમાએ કહ્યું, નાથ ! આજ તે અષ્ટમી છે તે સ્નાન કર્યા વગર આપ કેમ ખાશે તે સાભળીને વસુમિત્રે કહ્યું મારે નાન કરવાની શું આવશ્યકતા છે ? તે જ્ઞાન તે કર્યું છે તે માની લે કે, મે નાન કર્યું છે પતિની વાત સાંભળીને કુમલા પછીથી બોલી કે, આપણે તે શૈવધર્મ છીએ શૈએ સ્ન ન કર્યા વગર ભૂજન કરવું ઉચિત નથી આ તરફ પતિના કહેવા પર વસુમિત્રે જરાય ધ્યાન આપ્યું નહીં અને જબરજસ્તીથી ખાવા બેસી ગયો બીજી તરફ તેલના કે ઠારના એક ખુણામાં છુપાયેલા નટે વિચાર કર્યો કે આ વખતે હું ખૂબ ભૂખે થયો છું જેથી અહી ભરેલા તલને ખાઈને મારી ભૂખને
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy