SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ - - उत्तराभ्ययनस्त्रे अत एते काले बिहार न कुन्ति । अस्मिन् महापूर वस्वत बसे युस्तर्हि तर का हानिः कथमेतान साधन निसियसि ? ति विष्णुमनिपचन श्रुत्वा दो नमुचि. मा-भल पुनरुक्तिभिः । यदि पत्रदिवसानन्तर युप्माक मध्ये झविदापि दृष्टिपयमारोक्ष्यति, स निग्रहणीयो भविष्यति । विष्णु कुमारमुनिः मोवाच-एते महर्षयः पुरोधाने सन्तु । तेन का दानिम्तव ' तत अ॒द्धो नमुचि भोगच आम्तामुद्यान पुर गा। पते पाखण्डिपशिः श्वेभिक्षु. भिर्मम राज्ये न कुत्रापि म्यातव्यम् । तम्मान्मम राज्य झटिति मुक्ताऽन्यत्र एकत्र ठहरने का शास्त्र में आदेश है-अतः उसीके अनुसार ये सय यहा ठहरे है, कारण कि इल समय पृथ्वी अनेक सूक्ष्म जन्तुओं से सकुल रहती है। इसी लिये वर्षाकाल में मुनियोंका विरार निषिद्ध हैं। इस आपके नगर में ये वर्षाकाल मे रहें तो आपको इसमें क्या आपत्ति है ? आप क्यों इनमे यहा नहीं ठहरन दना चाहते हो। इस प्रकार मुनिराज विष्णुकुमार के वचन सुनकर नमुचि ने कुपित होकर इनसे कहा-ज्यादा यार २ कहने की जरूरत नहीं है । यदि पाच दिनोंके बाद आप लोगों में से कोड भी जो मुझे यहा दिखलाई पड जायगा तो वह निग्रहणीय होगा। इस प्रकार नमुचि का यात सुनकर विष्णु कुमार ने पुन' उससे कहा-ये महर्पिजन हैं यदि नगर के उद्यान में ठहरे रहें तो इसमे आपकी क्या हानि हैं ? । सुनते ही इस बातको नमुचि अधिक कुपित होकर कहने लगा। नगर व बगीचा की तो महाराज। पात अभी दूर है-ये तो पाखण्डिपाश श्वेतभिक्षु मेरे राज्यभर में भी कही पर नहीं ठहर सकते है। अत'तुम सब जल्दी से जल्दी कहीं એકત્ર રહેવાનો આદેશ છે આથી તે અનુસાર આ સઘળા મુનિઓ અહી રોકાયેલ છે કારણ કે આ સમયે પૃથ્વી અનેક સુક્ષમ જીવજ તુઓથી ઉભરાયેલી રહે છે આ મુનિયે વષકાળના ચાર મહિના આપના નગરમાં રહે તો એથી આપને શુ આપત્તિ છે ? આપ આમને શા માટે અહીં રોકાવા નથી દેતા ? આ પ્રકારનુ મુનિરાજ વિષ્ણુ કુમારનું વચન સાભળીને નમુચીએ ક્રોધિત બનીને તેમને કહ્યું, વાર વાર વધુ કહેવાની જરૂ રત નથી જેકે, પાચ દિવસ પછી આપલેકમાથી કોઈપણ સાધુ અહીં જોવામાં આવશે તે તેને પકડી લેવામાં આવશે આ પ્રકારની નમુચીની વાત સાંભળીને વિષ્ણુકુમારે ફરીથી તેને કહ્યું, આ મહરિજન છે જે તેઓ નગરની બહારના ઉદ્યાનમા રોકાય તે તેમાં શું હરકત છે ? સાભળતા ૪ આથી વધુ ક્રોધના આવેશમાં આવીને નમુચિ કહેવા લાગ્યા કે. નગર કે, બગીચાની વાત તે દૂર રહી પરંતુ આ પાખ ડી સફેદ સાધુઓ મારા રાભરમાં કયાય પણ રહી શકતા નથી આથી તમે સઘળા સાધુ તમારી *
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy