SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका १८ महापद्मकथा २५१ तस्यैर्गम्बधमसभ्याचार दृष्ट्वा श्रमणा. प्रोचुः-यदि तव मुव कण्डूयते, तदा वय तव कण्डूमपनेप्याम एव । एव वदत्म गुरुपु बच्चिय कश्चिस्शुल्क प्रोवाच-भदन्त ! तिष्ठन्तु भवन्तः, अहमेवामु दुनिीत वादे पराजप्यामि । वदत्वय म्वसिद्धान्तम् । भुल्लममुनिवचन निशम्य क्रोधाविष्टो नमुचि' इस प्रकार उस दुर्मनिने उन धर्मगुओं की विशेष रूप से निंदा करनी प्रारभ की उमफा इस प्रकार का अमभ्य व्यवहार देखकर उन प्रमणोंने इस से कहा कि मनुष्य अपन मुख से कुछ भी कहे इसके लिये यह स्वतत्र है। पर दूसरों की निष्कारण निंदा करना एव उनके साय असभ्य व्यवहार से सामना करना यह उसके लिये बिलकुल भी उचित नहीं है। हम यह नहीं चाहते कि धार्मिक मामले को लेकर उस पर वातावरण गरम किया जाय। परन्तु आपकी प्रवृत्ति देखकर हमें यह विश्वास हो रहा है आ के मुग्न म विशेष खुजलाहट हो रही है। अतः यदि आप अपनी उम खुजलाहट को दूर ही करवाना चाहते हों तो हम उसको दूर करने के लिये कटिबद्ध है । जब इस प्रकार गुरुजन इस से कह रहे थे कि इतने में उन्हीं के किसी एक क्षुल्लक शिष्यने उन से पडे विनय के साथ इस प्रकार कहा कि-महाराज ! आप अभी ठहरे । पहिले इस से हमे ही निपट लेनेकी आज्ञा दीजिये। जय इस दुर्विनीत की बुद्धि को हम ही योग्य मार्ग पर ला सकते हैं तय आप पूज्यों को इसके लिये कष्ट करने की आवश्यकता ही क्या है। આ પ્રકારે એ દુમતિએ મુનિરાજેન વિશેષરૂપથી નિ દા કરવાનો પ્રારંભ કર્યો તેની આ પ્રકારની અસભ્ય વર્તણુક જોઈને શ્રમણએ તેને કહ્યું કે મનુષ્ય પોતાના મેઢાથી કાઈપણ કહે તેને કાઈરેક શકતું નથી, પરંતુ બીજાઓન વગર કારણે ન કરવી અને તેમની સામે અસભ્ય વ્યવહારનું વર્તન ચલાવવું એ તેના માટે જરા પણ ઉચિત નથી અમે એવુ ચાહતા નથી કે, ધાર્મિક પ્રશ્નના કારણે વાતાવરણને ઉગ્ર બનાવવામાં આવે પરંતુ આપની પ્રવૃત્તિ જોઈને અમને વિશ્વાસ આવી રહ્યો છે કે, આપના મુખમાં ઉગ્ર પ્રમાણથી ખેટી હઠ જાગી રહી છે આથી આપ ને આપની એ વિનાક રણની હઠને પુરી કરવા ચાહતા છે તે અમો એ માટે તૈયારજ છીએ જયારે આ પ્રકારે ગુજ્જન તેને કહી રહ્યા હતા એટલામાં એમના કેઈ એક નાના શિષ્ય એમને ખૂબજ વિનય કરીને કહ્યું કે, મહારાજ! આપ હમણું રેકાઈ જાવ પહેલા અમોને જ તેમની સાથે ચર્ચા કરો લેવાની આજ્ઞા આપ જયારે આ હઠાગ્રહીની બુદ્ધિને અમે જ યોગ્ય માર્ગ ઉપર લાવી શકીએ તેમ છીએ ત્યારે આપ પૂએ આના માટે કષ્ટ ઉઠાવવાની
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy