SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ - ।. यदर्शिनी टीका अ. १८ मदारप्रकथा ०४१ तस्मिन्नेव काले उन्नयिन्या नगा श्रीपर्मा नाम महीपति रासीत् । तस्य वितण्डागदी नमुचि नामा सनिव आसीत् । पकदा तस्या नगर्या उद्याने ग्रामानुग्राम विहरन्तो मुनिमुद्रतनाथस्य शिप्याः मुनताचार्या समागताः। तान न्दित नगरनिवामिनो जना उद्यानाभिमुख प्रयान्ति म्म । सौधोपरि स्थितो मा नागरिकसमुदाय पहिर्गच्छन्त रिलोक्य नमुचिमन्त्रिण पृष्टवान-फिमध कोऽपि महोत्सवो वर्तते, यदेने नागरिका. समुदिता बहिर्गन्छन्ति ? नमुचिना प्रोक्तम्-देव ! अद्य रहिरवाते केऽपि श्रमणा समागता. सन्ति । तान्नमस्कt गते तद्भक्ता नागरजना गन्छन्ति । ततो राजा माह-मन्त्रिन् ! अम्माभिरपि पर लिया था। इससे पदोत्तर राजाने इनको युवराजपद में स्थापित पर दिया। यान भी ठीक है विप्रवर्ण में प्रभाशाली की एव क्षत्रियो में जयशाली की अधिक प्रतिष्ठा होती है। उसी समय उज्जयिनी नगरी मे श्री वर्मा नाम का राजा था। इसका नमुचि नामका एक प्रधान था। ह वितण्डावादी था । एक दिनकी बात है कि वहा उन्धान मे ग्रामा नुग्राम विरार करते हुए मुनि मुव्रतनाथ के शिष्य सुव्रताचार्य आये। आचार्यश्रीका आगमन सुनकर नगरनिवासी जन उनको वदना करनेके रिये उद्यानकी और जाने लगे। महल के ऊपर पैठे हुए राजाने जय स तरह लोगों का जाना उद्यान की और देखा, तब पास मे बैठे हुए नमुचि से पछा-आज क्या कोई उत्सव है-जो नगरनिवासी समुदायरूप में एकत्रित होकर याहर जा रहे हैं ' सुनकर नमुधिने कहा-महाराज ! उत्सव तो कोई नहीं है। आज पाहर उद्यान मे कितनेक श्रमण બનાવ્યા હતા આથી પક્વોત્તર રાજાએ તેમને યુવરાજપદ ઉપર સ્થાપિત કર્યા વાત પણ ઠીક છે બ્રાહમાં પ્રભાશાળીની તેમજ ક્ષત્રિએમા જયશાળીની પ્રતિષ્ઠા ઘણી યોગ્ય હોય છે આ સમયે જેની નગરીમાં શ્રીવર્મા નામના રાજા હતા તેમને નમૂચા નામના એક પ્રધાન હતા તે વિત ડાવાદી હતા એક દિવસની વાત છે કે, ત્યા શ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા મુનિ સુવ્રતનાથના શિષ્ય સુત્રતાચાર્ય પધાર્યા આ ચાર્યશ્રીનું આગમન સાભળીને નગરજને એમને વદન કરવા જવા લાગ્યા મહેલ ના ઉપરના ભાગમાં બેઠેલા રાજા જયારે આ રીતે લોકોને ઉદ્યાનની તરફ જતા યા, જેથી પામે બેઠેલા નમુવી પ્રધાનને પૂછ્યું કે આજે શું કે ઉત્સવ છે કે જેથી નગર નિવાસીઓ ઉત્સાહથી સમુદાયરૂપમાં એકત્રિત થઈને બહાર જઈ રહ્યા છે? આ સાભળીને નમુચીએ કહ્યું કે, મહારાજ ઉત્સવને કઈ નથી પરત આજે બહાર ઉદ્યાનમાં કેટલાક શ્રમ આવેલ છે તે તેમના આ ભક્તજને તેમને વધના -
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy