SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - তাষায় पन्त जिन नत्या स्तुत्वा च तदुपदिष्ट धर्म शुनपान । देशनान्ते चक्रायुधभूपतिर्म वन्त जिन नवा मोवाच-भगान् ! कामयामृतसागरा भान दिया दृष्टः । अर मस्माद् भवसागराद् मीतोऽस्मि । मामपि दीमापदानेनानुग्रहीतुमर्हति भवान । इत्थ राजश्वकायुधस्य सन निशम्य भगवान माह-यथासुख कुरु । उत्य भगवताऽनुमतश्चक्रायुधः स्वात्मजे मासायचे राज्य न्यम्य एकोननाति सम्यकप. सह भगवतोऽन्ति के दीक्षितो जातः । नातिसन्यमान गृहोवदीक्षास्तान भग वान् शान्तिनाथः स्वगगधरानकरोत् । अत एर भगवत. शान्तिनाथम्य नाति गणाः नवतिर्गणधरा भूवुः । एते हि विपधा अनुसारेण द्वादशागीं रचितवन्तः । एवं स्वय हृष्टतुष्ट होकर उसी क्षण सहसाम्रवन उद्यान में आया। वहा उसने भगवान् के द्वारा प्रदत्त धर्मदेशना का नमस्कार एव उनकी स्तुति करने के बाद सूब पान किया। जन धार्मिक देशना प्रभुकी समाप्त होचुकी तर चक्रायुध ने नमस्कार करके कहा-भगवन् । यर हमारा परम सौभाग्य है जो करुणारसके एकमात्र सागर आप के दर्शन हमको हुए है। मे इस भवसागर से अत्यत डरा हुआ है अतःप्रार्थना करता है कि-दीक्षा प्रदान करके आप हमे अनुगृहीत करें। इस प्रकार राजा चक्रयुध के वचन सुनकर भगवान्ने उनसे कहा-हे देवानुप्रिय जैसा तुमको रुचे वैसा करो। इस प्रकार प्रभु द्वारा अनुमत होकर चक्रायुध ने अपने सहस्रायुध पुत्रको राज्य देकर नव्यासी ८९ राजाओंके साथ भगवान के पास दीक्षा धारण की। भगवान्ने इन नव्वे ९० मुनियों को अपने गणधर बनाये । इसीलीये शातिनाथ प्रभुके नव्वे गणधर हुए है। इन गणधरोने त्रिपदी के ત્યા તેમણે ભગવાનને વિનયપૂર્વક નમસ્કાર, વદના સ્તુતિ કરીને પ્રભુની ધર્મદેશ નાને સાભળી પ્રભુની ધર્મદેશના જ્યારે પૂરી થઈ ત્યારે ચારુપે નમસ્કાર કરીને કહ્યું, હે ભગવાન ! આ અમારૂ પરમ સૌભાગ્ય છે કે, કરૂણારસના સાગર એવા આપને દર્શન અમને થયા હું આ ભવસાગરથી અત્ય તે ડરી રહ્યો છું આથી પ્રાર્થના કરું છું કે, આપ દીક્ષા પ્રદાન કરીને મને સાથમાં લે આ પ્રકારે ચકા યુધનુ વચન સાંભળીને ભગવાને તેમને કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ તમને ઠીક લાગે તેમ કરો આ રીતે પ્રભુ પાસેથી અનુમતિ મેળવીને ચક્રોધ પિતાના સહસ્ત્રાયુધ નામના પુત્રને રાજ્ય સોપીને નેવ્યાસી રાજાઓની સાથે ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી ભગવાને નેવુ મુનિઓને પોતાના ગણુધર બનાવ્યા આથી શાંતિનાથ પ્રભુને નવુ ગણધર થયા છે એ ગણધરોએ વિપદીના અનુસાર
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy