SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराभ्ययनले मोक्तो भगवान् शान्तिनायो निनिदान पार्पिक दान दीनेभ्योऽनायेभ्यः स्त्र धामि केभ्यश्च ददी । ततथ राज्ये चक्रायुध सस्याप्य साथी शिरिकामाम सुरासुरनराधीशैकिंहितनिष्क्रमणमहोत्समो भगान् शान्तिनायः सहस्रायणे उ. घाने गया तत्र शिविकातः आतीर्णवान् । तनापतीर्य भगवान् श्रीशान्तिनाथ: सहस्त्रराजभिः सद प्राजितवान् । भगगस्तस्मिन्काले मनःपर्ययनामक चतुर्थ ज्ञान माप्तवान् । गर्मागमनादारभ्पैन तीर्थकरस्य मानत्रय भाति । चतुर्थ प्रान तु दीक्षाग्रहणाव्यपहितानन्तरकाल एर भवति । इत्थ दीक्षा गृहीला वायुरिया भतिवद्धविहारी भगवान् शान्तिनायो भूमण्डले विहरति । एष विहरन् स पुन लौकान्तिक देवो में जर इनसे कहा तब इन्होंने निर्निदान वार्षिक दान, दीन, अनाथ एव सार्मिक जनोंको दिया और राज्यमें चकायुध को स्थापित किया पव मार्था नामकी शियिका पर आरुढ होकर ये सहस्राम्रवन नाम के उद्यानमें जाकर उस पालखी से उतरे। इस समय इनका निष्क्रमण महोत्सव सुरेन्द्र असुरेन्द्र एव नरेन्द्रों ने घडे ठाटबाट से किया। प्रभुने जय दीक्षा घारणकी तो इनके साथ एक हजार और राजाओंने भी दीक्षा धारणकी। दीक्षा धारण करतेही भगवान् शातिनाथकों मनापर्यय नामका चतुर्थज्ञान उत्पन्न - हो गया। वैसे तो भगवान् को गर्भ में आने से लेकर जातक दे दीक्षित नहीं होते तबतक मतिज्ञान, श्रुतज्ञान एव अवधिज्ञान होता ही है। परन्तु जब ये दीक्षित हो जाता है तब उसी समय चतुर्थ मनःपर्यय ज्ञान भी इनको प्राप्त हो जाता है। इस प्रकार शातिनाथ भगवान दीक्षित होकर वायुकी तरह अप्रतिबद्ध विहारी बनकर भूमण्डलने ત્યારેતેઓએ નિનિદાન, વાર્ષિકદાન દીન, અનાથ અને સાધમીકજને આપ્યું અને રાજ્યગાદીએ ચકાયુધ ને સ્થાપિત કર્યો અને સર્વાથ નામની પાલખીમા બેસીને તેમણે સહસ્રઆમ્રવન નામના ઉદ્યાનમાં જઈને એ પાલખીમાથી ઉતર્યો આ સમયે તેમને નિષ્ક્રમણ મહોત્સવ સુરેન્દ્ર અસુરેન્દ્ર અને નરેન્દ્રોએ ઘણુ ઠાઠ, માઠથી કર્યો પ્રભુએ જયારે દીક્ષા ધારણ કરી તેમની સાથે એક હજાર બીજા રાજાઓએ પણ દીક્ષા ધારણ કરી દીક્ષા ધારણ કરતા જ ભગવાન શાતિનાથને ચોથુ મન પર્યય નામનુ જ્ઞાન પ્રાપ્ત થયુ એમ તે ભગવાનને ગર્ભમા આવવાથી માડીને જ્યાં સુધી તેઓ દીક્ષિત નહોતા થયા ત્યા સુધી મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય જ છે પરંતુ જ્યારે તેઓ દીક્ષા ધારણ કરે છે ત્યારે તે સમયે તેમને ચોથુ મન પર્યય જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે આ પ્રકારે શાતિનાથ ભગવાન દીક્ષિત બનીને વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી બની ને ભૂમડળમાં વિહાર
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy