SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ उत्तगध्ययनसूत्र अवैपदा तन्नगरोह नेगवान धनग्यो जिनः समागत । त समागत नि भ्य राजा पलघुभ्राता जरथेन सह त dि गत । र वैराग्य 'नानी दाना श्रुत्वा सनात पैराग्यो राजा मागत्य स्वभ्रातरमीत-आयुग्मन ! समतद्राज्य गृहाण ! अह पत्रज्या ग्रहीतमिछामि । ज्यष्टभ्रानुर्वचन निगम्य स माहआर्य ! अहमपि भान्तमनुगामिनामि । नास्ति मम राज्येन प्रयोजनम् । इत्य भ्रातुर्वचन निशम्य पुन चन्द्रशेवर राज्ये सस्थाप्य राना मेघरय म वाले इस राजाने न्यायमार्गसे पिवीका पालन करते हए जीवन का ल भाग आनद के साथ व्यतीत किया। एक समय बात है पि नगर के उद्यान में भगवान घनरथ का आगमन हआ। गजा को जर यह समाचार ज्ञात हुआ ता ये अपने छोटे भाई दृढरथ के साथ उनको बदना करनेके लिये रहा आये। प्रभुफी चराग्य जनक धार्मिक देशना का पानकर राजाको सांसारिक कार्यों से दशग्य उदू मत हो गया। घर आकार उन्होंने अपने छोटे भाई से कहा आयुज्मन् । अब तुम इस राज्यका सचालन करो मैं दीक्षा धारण करना चाहता है। इस प्रकार अपने ज्येष्ठ भ्राता के वचन सुनकर लघुभ्राता ने उनसे कहा आर्य । मै भी आप के ही मार्गका अनुसरण करना चाहता है। मुझे इस राज्य से कोई जरूरत नहीं है इस प्रकार भाई के वचन सुनकर राजा मेयरथ ने राज्यमें अपने चन्द्रशेग्वर नाम के पुत्र को स्थापित करके छोटे भाई ધ્યાનથી પિતાના સમયનો સદુઉગ કરવાવાળા આ જાજએ ન્યાયમાર્ગથી પૃથવી નું પાલન કરીને જીવનનો કેટલેકકાળ આન દમાં વીતાવ્ય “ એક સમયની વાત છે કે નગરના ઉદ્યાનમાં ભગવાન ધનરથનું આગમન થયુ રાજાને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પોતાના નાનાભાઈ વજીની સાથે તેમને વદના કરવા માટે ઉદ્યાનમાં રહે ચ્યા પ્રભુની વાગ્યવાળી ધામક દેશનાને શ્રવણ કરીને જાને સાસારીક કાર્યોથી વિરાગ્ય જગૃત બન્યો રાજભવન માં પાછા ફર્યા પછી તેણે પોતાના નાનાભાઈ વજારથને કહ્યું કે, આયુષ્યમાન છે હવે તમે “જ્યનું સંચાલન કરે, હુ દીક્ષા ગ્રહણ કરવા ચાહું છું પિતાના મોટાભાઈના આ પ્રકારના વચનોને સાંભળીને નાનાભાઈએ તેને કહ્યું કે, આ ' પણુ આપના જ માર્ગનું અનુસરણ કરવા ઈચ્છું છું અને આ રાજ્યની જરા પણ ઈચ્છા નથી નાનાભાઈનો આ પ્રકારનો મનોભાવ જાણી લીધા પછી રાજ મેઘરથે પિતાના ચદ્રશેખર નામના પુત્રને રાજયાસને બેસાડીને નાનાભાઈની સાથે
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy