SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ उत्तराध्ययनसूत्रे पाल्य कालमासे काल कृत्वा म यनवेयके अहमिन्द्रोऽभवत् । स देवस्तनभ्युता भरतक्षेत्रस्य धारस्त्या नगयों राज्ञ. समुद्रविजयम्य दृष्टचतुर्दशम्धमाया भद्रा भार्यायाः कुक्षौ समुत्पन्नः । दृष्टचतुर्दशस्त्रमा रानी भद्रा बमत्तान्त पतिसमीपे निवेदितवती । राजा पाह-तब गर्ने चक्रवर्ती समातीर्णः । नून महाभाग्यशालिनी त्वमसि | पतिवचन निशम्य राज्ञी भद्रा प्रष्टा जाता। क्रमंग पुन जनितवती । पितृभ्या 'मरवा' इति नामकृतम् । स शुनपक्षचन्द्रवत् प्रवर्द्धमान. उठा। शीघ्र ही उन्होने राज्यका परित्याग कर जीनदीक्षा धारण की। मुनिधर्म में प्रमाद रहित होकर राजाने विशुद्धचरित्र का अच्छी तरह परिपालन किया । चारित्र पालते २ ही मृत्यु के अवसर मे मर कर ये मध्यम अवेयक मे अहमिद हुए। वहांकी भवस्थिति समाप्त कर ये वहा से चव कर भरनक्षेत्रकी श्रावस्ती नगरी में राजा समुद्रविनयकी रानी भद्राकी कुक्षि मे पुत्ररूप से अवतरित हुए। इनके आनेके समय रानीने चौदह स्वप्नों को देखा था। इन दृष्टखनों को इनका क्या फल हे यह जानने के लिये रानी सुभद्राने अपने पति से कहा-तत्र उन्होंने प्रत्युत्तर रूप मे रानी से यह कहा कि-देवि ! तुम्हारे गर्भ मे चक्रवर्ती का आगमन हो चुका है इसी वातकी सूचना इन स्वमों से मिलती है । चक्रवर्ती जैसे पुत्र के उद्वहन करने से निश्चय से तुम बडी ही भाग्यशालिनी हो। इस प्रकार दृष्टस्यमो के फलसूचक पतिदेवके बचनो को सुनकर रानी बहुत ही हर्षितचित्त हुई। क्रमश गर्भ बढने लगा। जय ठीक नौमास साढेसातदिन का समय पूर्ण हो चुका तब रानीने જાગૃત થયે આથી તેણે રાજ્યને પરિત્યાગ કરી વરાગ્ય ભાવે સ યમ ધારણ કર્યો મુનિધર્મમાં પ્રમાદ અહિત થઈને રાજાએ વિશુદ્ધ ચારિત્રનું સારી રીતે પાલન કર્યું ચારિત્રને પાળતા પાળતા કાલના અવસરે કાલ કરીને તે મધ્યમ વેયકમાં મદfiદ થયા ત્યાની ભવરિથતિ સમાપ્ત કરીને ત્યાથી ચવીને ભારતક્ષેત્રની શ્રાવસ્તી નગરીમાં રાજા સમુદ્રવિજયની ભદ્રા નામની રાણીની બે પુત્રરૂપે અવતર્યા એમના આગમન સમયે રાણીએ ચૌદ સ્વપ્ન જોયા પોતે જોયેલા એ સ્વપ્નનુ શુ ફળ છે એ જાણવા માટે રાણી ભદ્રાએ પોતાના પતિને કહ્યું ત્યારે તેના પ્રત્યુત્તરમાં રાજાએ રાણીને કહ્યું કે, દેવિ ! તમારા ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક ચક્રવતી બનશે આ વાતની સૂચના આ સ્વપ્નાઓથી મળે છે ચકવતી જેવા પુત્રની માના બનનાર તુ ખૂબજ ભાગ્યશાળી છે. આ પ્રમાણે જોયેલા સ્વપ્નનું ફળ પિતાના પતિ પાસેથી જાણીને રાણી ખૂબ જ હર્ષિત બની પુરા નવ માસ અને સાડાસાત દિવસનો સમય પૂર્ણ થયો ત્યારે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યું માતાપિતાને
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy