SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ - - उत्तगध्ययनसूत्रे येन केनापि प्रकारेण नीग्य मम पुत्रम् , देहि माघ मनुष्यमिक्षाम्, निवारय मत्कुलक्षयम् । वहि दीनानाथात्माऽमतिहतमतापश्चामि । अतम्ब ममकुम्भय निराकृत्तुं समर्थोऽसि । चक्रवर्तिना मोक्तम्-बामण ! यस्य प्रतीकारो न स्ति, तत्र कोऽपि किमपि कत्तुं न शग्नोति । - उक्त च--"सीयति सन्च सत्याउ, एत्य न कमति मततताइ । ___ अदिट्टपहरणम्मि विहिम्मि, कि पोरस कुणड ॥१॥ छाया--सोदन्ति सर्वगानगणि, अन न कामन्ति मन्त्रतन्नागि । __ अष्टपहरणे विधी, फि पारप करोति ॥ इति । तस्माद् हे ब्राह्मण ! मुञ्च शोकम् करु परलोकहितावह धर्मम् । मूर्स एस हते लम्बन कर हृदय को दृढ करने में समर्थ नहीं है, अत. हे राजेन्द्र । जैसे भी हो सके आप इम मेरे मृत पुत्र को जीवित कर दें। आप बडे दयालु है। मुझे मनुष्य की भिक्षा देकर कृतार्थ करो। मेरे कुलका यह क्षय दूर करो। आप दीनहीन अनाय जनों के रक्षक हो। शक्ति एव प्रताप भी आपका अप्रतिहत है इसीलिये आप क्षयके गढे मे पडे हुए मेरे कुल को उतारने के लिये हाथ बढाओ। इस प्रकार इस आर्त ब्राह्मणकी वाणी को सुनकर चक्रवर्तीने कहा-हे ब्राह्मण । अनुपायसिद्ध वस्तु मे सहनशीलता रग्वना यही सब से अन्छा सतोष प्राप्ति का मार्ग है, सो देखो जिसका कोई प्रतिकार नहीं है वहां कोई कुछ भी नहीं कर सकता है। बस अब जो कुछ हो गया सो हो गया, इस में सतोप करने से ही सब भलाई है। अब मनग्य पर अदृष्ट प्रहरणवाले विधिका प्रहार होता है, उस समय सब शस्त्र एक કઈ પણ રીતે ધર્યનુ અવલ બન કરી હદયને દઢ કરવામાં સમર્થ થઈ શકતો નથી માટે હે રાજન ! ગમે તેમ કહી આપ મારા આ મરેલા પુત્રને જીવીત કરી દો આપ ઘણું દયાળુ છે, મને મનુષ્યન ભિક્ષા આપીને કૃતાર્થ કરે મારા કુળનું નીક દન દૂર કરે આપ દીનહીન અનાથ જનેતા રક્ષક છે શિક્તિ અને પ્રતાપ પણ આપને વિશાળ છે આ કારણે આપ મારા આ વિલીન થતા ફળને ઉગારવા માટે આપને હાથ લગાવે આ પ્રકારની બ્રાહ્મણની આદ્રતાભરી વાણીને સાભળીને ચકવતીએ કહ્યું-હે બ્રાહ્મણ ! અનુપાયસિદ્ધ વસ્તુમાં સહનશીલતા રાખવી એજ સહુથી સાર સ ષ પાપ્તિનો માર્ગ છે તેને જુએ જેને કોઈ રીતથી પ્રતિકાર થઈ શકતું નથી, ત્યા કેઈ કાઈ કરી શકતું નથી જે કાઈ બની ગયુ તે બની ગયુ આમા સ તોષ કરવાથીજ હવે ભલાઈ છે જયારે માણસ ઉપર અદશ્ય પ્રહારવાળા વિધિને કેપ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy