SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनम् त्रे भाविचारित्रमाश्रितः स चक्रपती अज्ञानतिमिरनाग के वलज्ञान मामलान् । पत्र प्रतिपन्नकेवलज्ञानस्य तस्य पुरतो पिनयापनतशिराः कः प्रादुरभूत् । स हि बद्धाञ्जलिरेवमुपाच-महारान ! द्रव्यलिन प्रतिपयताम् । येन भरतो दीक्षामहो त्सा कुर्मः । शपचन निशम्य भरतः स्वहस्तेन पाश्रमौष्टिक लोच कृतपान, परिधत्ताश्च शरुदत्त मुनिस, निनंगाम च गृहाचन्द्र र पारिदाडम्परात् । एप गृहीवदीक्षानतमु गोपरिममावलम्तितमोरसमुपातिक भरत मुनि निरीक्ष्य तत्मतियोधनात् परिक्षीणममारपासना' दशसहमभूपा जपि टीला गृहीत्या जर दे क्षपपश्रेणी पर आढ़ हो चुके तो उसी समय चार पानिक कर्मों के विनाश से मावचारित्रविशिष्ट उनकी आत्मा में अज्ञाननिनिर विनाशक केवलजान हो गया। केवलनान की उत्पत्ति होते ही ठीक उसी समय विनयापनत इन्द्र उनके पाम में आकर उपस्रित हो गया। हाथ जोडकर इन्द्र ने कहा-महाराज अर आप हव्यलिङ्ग बारण कर लीजिये। जिससे हम लोग दीक्षामहोत्सव कर सकें। इस प्रकार शक्रके वचन सुनकर भरत महाराजने अपने हार से उसी समय अपने मस्नक के केशों का पचमुष्टि लुचन किया और इन्द्र द्वारा दत नुनिवेप पारण किया, चद्रमा जिस प्रकार मेघके आडम्बर से रहित होकर बाहिर निकलता है उसी प्रकार वे भरत महाराज श्री उस आदशभवन से बिलकुल निर्लिप्त होकर बाहर निकले। भरतमहाराज को इस प्रकार मुनिवेप से सन्जित देखकर-अर्थात मुग्वपर सदोरकमुखवस्त्रिका वधी हुई आदि देग्वकर-दस १० हजार अन्य राजा भी मुनिदीक्षा से दीक्षित આ પ્રમાણે જયારે તેઓ ક્ષપકશ્રેણી ઉપર ચઢયા ત્યારે એ સમયે ચાર ઘાતી કર્મોના વિનાશથી ભાવચારિત્ર વિશિષ્ટ એવા એમના આત્મામાં અજ્ઞાનતિમિર વિનાશક એવુ કેવળજ્ઞાન ઉત્પન થયુ કેવળજ્ઞાન ઉત્પન થતા એજ સમયે વિનયા વનત ઈન્દ્ર એમની પાસે આવીને ઉપસ્થિત થયા બે હાથ જોડીને ઈન્ટે કહ્યું– મહારાજ ! હવે આપ દ્રવ્યલિગ ધારણ કરી લે કે જેનાથી અમે લેકે આપને દીક્ષામહોત્સવ કરી શકીએ” આ પ્રકારના ઈન્દ્રના વચન સાભળીને ભરતમહારાજે પિતાના માથાના વાળને પિતાના હાથથી પચમુષ્ટિ લેચ કર્યું અને ઈન્દ્ર ભેટ ધરેલ મુનિવેશને ધારણ કર્યો ચદ્રમાં જે પ્રમાણે મેઘના આડબરથી રહિત થઈને ૫ સ્વરૂપે બહાર નીકળે છે એ જ પ્રમાણે ભરત મહારાજા પણ એ આદર્શ ભવન માથી બિલકુલ નિલેપ બનીને બહાર નીકળ્યા ભરત મહારાજને આ પ્રકારે મુનિ વેષમાં બનેલા જોઈને, અર્થાત મુખ ઉપર સદરકમુખવસ્ત્રિકા બાધલ વગેરે જઈને દસ હજાર અન્ય રાજાઓએ પણ દીક્ષા અંગીકાર કરી ભરત મહારાજે એમને
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy