SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - ८७० उत्तराध्ययममने त्वया कथमिदमविचारितात्य कृतम् ? यस्य सनायो गमिटाया टेवा सैनिका भूत्वा समुपस्थितास्तेन पार्थमभुगा सहन महामस्वणाग्निसामसमः । परमयापि नो किमपि गतम् ! पण्ठे कुठार न्यस्य पार्थमभुमाश्रय, स्वापराध समय, तदाज्ञाशवर्ती भव | यदि तमेलिंगमुध्मिक कुशल वासि, तदा मम वचनमही कुरु । इत्य मन्त्रिणो वचन निशम्य यवनः प्रार-मन्त्रिन् । भवताऽह सुष्टु रोधित । यथा भरतोन्यते; तपाइ करिष्यामि। एवमुतवा से यवनराज' स्वग्रीवाया कुठार द्वा मन्त्रिणा सह पापभोरन्तिके समुपागतः । द्वारपालेन निर्दिष्टमार्गः स सभामध्ये गया प्रमोधरणयोपरि समस्तर यह क्या दुरन्त अर्तव्य कार्य विना विचार करना परभ किया है ? जिनकी सेवा में स्वय इन्द्रादिक देव सैनिक होकर उपस्थित हुए है, उन प्राश्वमभु के साथ आपका सग्राम करना तणाग्निसग्राम क समान हैं। परन्तु अब भी कुछ नहीं बिगडा है। कठ मे कुठार को धारण कर आप पामभुकी शरण में जाओ, और अपने अपराध की उनसे क्षमा मागा। उनकी आज्ञा के वशवर्ती हो कर रहो, यदि आप इस लोक पर लोक सबंधी कुशल चाहते होओतो । मैं आपसे सर्वथा सत्य कहता। मेरे इन वचनो को आप अगीकार करें इसी में आग भलाई है। इस प्रकार मन्त्री के वचन सुनकर यवनराजने कहा-हे मनिन् ! आपने हमें अच्छा सम झाया। आपकी जैमी मलाह है हम वैसोही करने को तैयार हैं। इस तरह कर कर यवनराज अपनी ग्रीव में कुठार धारण करें के मंत्री के साथ पार्श्वभु के पास पहचा। द्वारपालने उसको प्रभु के समीप जाने का मार्ग એવામાં ઈન્દ્રાદિક દેવ પિતે જ સનિક બનીને ઉપરિયત થયા છે એવા પાર્વપ્રભુન સામે સ ગ્રામ કર આપને માટે તૃણ અને અગ્નિને સ ગ્રામ જેવું છે છતા હજુ કાઈ બગડયું નશી આપ પોતાના ગળામાં કુહાડાને ધારણ કરીને પાપ્રભુની શરણ માં જવ અને પિતાના અપરાધની માફી માગે એમની આજ્ઞા પ્રમાણે વર્તનાર બને જો આપ આ લેક અને પરલેક સ બ ધી કુશળતા ચાહતા હો તે સત્વર તમારા અકર્તવ્યને તજી દે હુ આપને સંપૂર્ણ સત્ય કહ છુ મારા આ વચનને આપ અંગીકાર કરો એમાં જ આપની ભલાઈ છે આ પ્રકારે ભત્રીના વચન સાંભળીને યુવનરાજે કહ્યું મત્રીના આપે મને ઘણો જ ઉત્તમ માર્ગ સમજાવેલ છે એપની જેવી સલાહ છે એ પ્રમાણે હું કરવા તૈયાર છુ આ પ્રમાણે કહીને યવનરાજે પોતાના ગળામા કુહાડે ધારણ કરી મત્રીની સાથે પાર્વપ્રભુની પાસે પહોંચ્યા દ્વારપાળે પ્રભુની પાસે જવાનો રસ્તો બતાવ્યો એ માર્ગથી જઈને સંભામાં બેઠેલા
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy