SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1002
Loading...
Download File
Download File
Page Text
________________ ८८४ - - - - तुमुद्यत पितर मति पापकुमार मारिपाच-तात ! तणाव तस्मिन ययनराजे मुरारिनयिनामार्याणामुघमोऽनावश्यर' । मरदानानुमारेण तन्नि पारण भविष्यति । ततो विश्वयाधिस्म्य तम्य पार्षप्रमो. पराक्रम जानानो राजाऽवसेनस्तद्वचन स्वीकृत्य यवन मत्यभिगन्त में गैः नहत ममादिवश । पिा समाविष्टो भगवान् पाना यान मत्यभिगन्तु यारयता भवति, तारन् शकसारथिः सरथ' समागत्य रयादतीर्थ भगवन्त भणम्य प्रवीति-भगवन् ! का कारण उनको समझा दिया। तात के मुख से सक्षेप से सरसमा चार सुनकर तथा यवनराजा के प्रति प्रस्थित होने में उपत अपने पिता को ठेसकर पार्श्वकुमार ने विनय के माथ पिता से कहा-हे तात' तृणतुल्य उस यवन राजा के ऊपर चढ़ाई करने का उद्यम आप जसे सुरामुर विजयी शरवीरो के लिये अनावश्यक है। आप की आजानु सार उमका निवारण हो जायगा। अत आप मुझे आजा दिजिये। पावकुमार के इस प्रकार वचन सुनकर "विश्वनय के प्राणियों से भी अधिक बलशाली ये पार्श्वकुमार हे अत. इसके बल पराक्रम की बात ही क्या कहनी है" ऐसा विचार कर अश्वसेन ने सैन्य के साथ उनको यवनराज के साम्हने जाने की आज्ञा दे दी। पिताकी आज्ञा पाते ही पार्श्वकुमार जैसे ही यवन राज के सन्मुख जाने को तैयार हुए कि वैसे ही शकेन्द्र का सारथि रथ लेकर उनके पास ओ पहुचा और रथ से उतर कर नमस्कार करके उनसे कहने लगा भगवन् । क्रीडारूप से તેને સમજાવી પિતાના મુખેથી સક્ષેપમા સઘળી વાત સાંભળીને તથા વવનરાજાની સામે લડવા જવા તત્પર બનેલા પોતાના પિતાને જોઈને પાWકુમારે વિનયન સાથે કહ્યું કે હે તાત! તૃણતુય એ યવનરાજાની ઉપર ચડાઈ કરવાને ઉદ્યમ આપના જેવા સુરાસુર વિજયી શૂરવીર માટે બરાબર નથી આપની આજ્ઞા અનુસાર એનુ નિવારણ થઈ જશે આથી આપ મને આજ્ઞા આપે પાશ્વકુમારના આ પ્રકારના વચન સાંભળીને “વિશ્વત્રયના પ્રાણીઓથી પણ અધિક બળવાળા અ! પાર્શ્વકુમાર છે આથી એમના બળ પરાક્રમની વાત જ ન કરવી” એવો વિચાર કરીને અશ્વસેન મહારાજાએ યવનરાજાની સામે સૈન્યની સાથે લડવા જવાની તેમને આશા આપી પિતાની આજ્ઞા મળતા જ પાWકુમાર યવનરાજાની સામે લડવા જવા તૈયાર થયા, તે સમયે કેન્દ્રને સારથી રથ લઈને તેમની પાસે આવી પહોચ્ચે અને રથથી ઉતરીને નમસ્કાર કરીને તેમને કહેવા લાગ્યું કે, ભગવાન ! આપ યવન
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy