________________
॥ श्री वीतरागाय नमः ॥
जैनाचार्य - जैनधर्म - दिवाकर पूज्यश्री - घासीलालजीमहाराजविरचितया 'सुन्दरबोधि' - न्याख्यया व्याख्यया समलङ्कृतम् ॥ श्री - निरयावलिकासूत्रम् ॥
॥ अथ मङ्गलाचरणम् ॥ ( मालिनी -- छन्दः )
सुरमनुजमुनीन्द्रेर्वन्द्यमानाऽङ्किपद्म,
विदितसकलतत्त्वं वोधिदं तीर्थंनाथम् ।
कृतभवजलनौका रूपधर्मोपदेशं,
विमलनयनदं तं वर्धमानं प्रणम्य ॥ १ ॥
श्री निरावलिकासूत्र की सुन्दरबोधिनी टीकाका हिन्दी भाषानुवाद 'मङ्गलाचरण
46
जिनके चरणकमल, देव, मनुष्य और मुनिवरोंसे वंदित हैं । जो सर्व तत्वोंके ज्ञाता और योधिको देने वाला हैं। तथा संसारसागर से पार होनेके लिये नौकास्वरूप श्रुतचारित्र धर्मके उपदेशक हैं । एवं ज्ञानरूपी नेत्रके दाता हैं, और चतुर्विधसंघरूपी तीर्थ के स्वामी हैं । ऐसे त्रिलोक में प्रसिद्ध (चौवीसवें तीर्थंकर) श्री वर्धमानस्वामीको नमस्कार करके ॥ १ ॥
"
શ્રી નિાવલિકા સૂત્રની સુંદરએધિની નામે ટીકાના ગુજરાતી અનુવાદ, "भंगसागराशु."
જેના ચરણ કમળ દેવ મનુષ્ય તથા મુનિવરીથી થતિ છે, જે સર્વ તત્વના જાણનારા તથા મેાધિસ્વરૂપને આપવા વાળા છે, જે સંસારસાગર તરી જવા માટે, હાડી રૂપી શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક છે, જે જ્ઞાનરૂપી ચક્ષુના દેનાર છે તથા ચાર પ્રકારના સંઘરૂપી તીના પ્રભુ છે, એવા ત્રણ લેાકમાં વિખ્યાત (ચાવીસમા તીર્થંકર) શ્રી વમાન સ્વામીને નમસ્કાર કરીને, (૧)