________________
निरयावलिकामुत्रे
हे भदन्त != भगवन् ! उदं गुरोः सम्बोधनम्, उपाङ्गानां श्रमणेन भगवता महावीरेण यावत् आदिकरेण, तीर्थकरेण, स्वयं संकुद्धेन पुरुषोत्तमेन, पुरुपसिंहेन, पुरुषवरपुण्डरीकेन, पुरुषवरगन्धहस्तिना, लोकोत्तमेन, लोकनाथेन, भाँति कौतूहल था, खडे होकर जहाँ श्री आर्यमुधर्मा स्वामी थे, वहाँ गये । वहाँ जाकर श्री आर्यधर्माको अपने दक्षिण तरफसे अंजलिपुट (दोनों हाथ ) को घुमानेरूप तीनवार प्रदक्षिणा पूर्वक वन्दना की, तत्पश्चात् श्री आर्य सुधर्मास्वामी से न अधिक दूर और न अधिक पास निकट सेवामें उपस्थित हो युगलकर जोड विधिपूर्वक शुश्रूषा करते हुए, इस प्रकार वोले
१८
हे भगवन् ! श्रमण भगवान् महावीर स्वामीने जो स्वशासनकी अपेक्षासे धर्मकी आदि करनेवाले, जिससे संसार सागर तैरा जाय उसे तीर्थ कहते हैं, वे तीर्थ चार प्रकार के हैं- साधु, साध्वी, श्रावक और श्राविका, ऐसे चतुर्विध संघ रूप तीर्थ की स्थापना करने वाले, स्वयं बोधको पाने वाले, ज्ञानादि अनन्त गुणोंके धारक छोनेसे पुरुषोत्तम । राग द्वेषादि शत्रुओंके पराजय करनेमें अलौकिक पराक्रमशाली होनेसे पुरुषो में केशरीसिंह के समान । समस्त अशुभरूप मलसे रहित होने के कारण विशुद्ध श्वेत कमल के समान निर्मल | अथवा - जैसे कीचड़ से उप्तन्न और जलके योगसे बढा हुआ होकर
-
યુ
તુ તે ઉભા થઈને જ્યા શ્રી આર્ય સુધર્મા સ્વામી હતા ત્યા ગયા ત્યાં જઈને શ્રી આ` સુધર્માને પેાતાની જમણી બાજુએથી જજલપુટ (બે હાથ) ફેરવવા શરૂ કરી ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્ણાંક વધના કરી ત્યાર પછી શ્રી આર્ય સુધમાં સ્વામીથી બહુ દૂર નહિ તેમ બહુ પસે પણ નહિ એમ નિકટ સેવામા ઉપસ્થિત થઇ બે હાથ જોડી વિધિપૂર્વક સેવા કરતા આમ ખેલ્યા:
હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જે સ્વશાસનની અપેક્ષા ધર્મની આદિ કરવાવાળા, જેથી સ’સારસાગર તરી જવાય તેને તીર્થ કહે છે, તે તી, ચાર પ્રકારના ઇં–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એવા ચતુર્વિધસઘ રૂપ તીર્થની સ્થાપના કરવાવાળા, પોતે બાધ પામેલા, જ્ઞાન વગેરે અનંત ગુણુ સપન્ન હાવાથી પુરૂષાત્તમ, રાગદ્વેષાદિ શત્રુઓને પરાજય કરવામા અલૌકિક પરાક્રમવાળા ડાવાથી પુરુષમા કેસરીસિંહ સમાન, સમસ્ત અશુભરૂપી મળથી રહિત હાવાથી વિશુદ્ધ, શ્વેતકમળ સમાન નિર્મળ, એટલે કે—જેમ કાદવમાંથી ઉત્પન્ન થયેથ્યુ કમળ પાણીના ચેગથી વધતુ હાવા છતા