SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ निरयावलिकामुत्रे ६० थ्रेटकं जेतुं देवाराधनायाष्टमभक्तं कृतवान् । ततः शक्रचमरौ द्वौ देवेन्द्रौ प्रसनी समागतौ । तत्र शक्र उवाच - चेटको व्रतधारी श्रावकोऽस्तीत्यतस्तं न हनिष्यामि, परं त्वां रक्षितुं शक्नोमि, कूणिकेनोक्तं तथाऽस्तु ततः शक्रस्तद्रक्षणाय वज्रकल्पमभेद्यकवचं त्रिकुर्वितवान् । चमरथ - 'महाशिलाकण्टक' 'स्थमुगल' चेति द्वी सङ्ग्राम विकुर्वितवान, तत्र महाशिलेव प्राणापहारकत्वात् कण्टको 'महाशिलाकण्टक' इत्युच्यते । अथवा - तृणाग्रेणापि तस्य गजाश्वादेर्महाशिलाकण्टकेन तस्येव वेदना यत्र भवति स सदग्रामो 'महाशिलाकण्टक' इत्युच्यते । 'चेटकको जीतें' इस भावसे कणिक राजाने देवताको आराधन करनेके लिए अष्टमभक्त किया । उसके बाद शकेन्द्र और चमरेन्द्र प्रसन्न हुए और कूणिकके पास आये। उनमें से केन्द्र बोले- हे कूणिक ! चेटक ( चेडा) राजा व्रतधारी श्रावक है इस लिए हम उसे नहीं मार सकते, पर तेरी रक्षा कर सकते हैं । केन्द्रके मुखसे निकले हन चचनोंको श्रवणकर कूणिकने 'तथास्तु' कहा | कूणिक के 'तथास्तु' कहने याने स्वीकार करलेनेके बाद शकेन्द्र कूणिककी रक्षा के लिएवज्रसह अमेय कवच वैक्रियक्रिया से बनाया । चमरेन्द्रने महाशिला - कंटक और रथमुशल नामक संग्राम विकुर्वित किया । 'महाशिलाकण्टक' - जो महाशिलाके समान प्राणोंका कंटक अर्थात् घातक है वह महाशिलाकंटक कहलाता है, अथवा तिनकेकी नोंक से मारनेपर भी हाथी घोडे आदिको महाशिलाकंटकसे मारने जैसी तीव्र ‘ચેટકને છતુ' એવા ભાવથી કૃણિક રાજાએ દેવતાનું આરાધન કરવા માટે અહેમ ( ૩ ઉપવાસ ) કર્યાં તેથી શકે તથા ચમરે પ્રસન્ન થયા તયા કૃણિકની પાસે याव्या. तेभांथी शहेन्द्र मोट्या - हे लिए ! २४ ( भेडा ) रान्न વ્રતધારી શ્રાવક છે તેથી અમે તેને નહિ મારી શકીએ, પશુ તારી રક્ષા કરી શકીએ, શક્રેન્દ્રના મુખથી નિકળેલાં આ વચના સાભળીને કૃણિક તથાસ્તુ ’ કછું. કૃણિકના ‘તથાસ્તુ’ હેવાથી એટલે સ્વીકાર કરી લીધા પછી શક્રેન્દ્રે કેણિકની રક્ષાને માટે વજના જેવુ અભેદ્ય કવચ વૈક્રિય ક્રિયાથી બનાવ્યુ. ‘ ચન્દ્રે મહાશિલાક ટક તથા થમુશલ નામે ગ્રામ વિકૃવિત કર્યાં, ‘મહાશિલાક ટક’--જે મહાશિલાના જેવા પ્રાણેાના કટક અર્થાત્ ધાતક છે. તે મહાશિલાર્ક ટક કહેવાય છે, અથવા તણુખલાની અણીથી મારવાથી પણ હાચી ઘેાડા આદિને મહાશિલાક ટકથી મારવા જેવી તીવ્ર વેદના થાય છે, એ સંગ્રામને ‘મહાશિલાક ટક ' કહે છે. -
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy