________________
सुन्दरबोधिनी टीका अ. १ कूणिकवर्णनम्
४९ . श्रेणिकभूपस्य काली-महाकाली-प्रमुखान्यराजीनामन्ये कालकुमारादयः पुत्रा आसन् । अभये प्रव्रजिते वक्ष्यमाणचरित्रः कणिकः कदाचित् रहसि कालादिदशकुमारः सह मन्त्रयति स्म-स्वेष्टसुखविघातकं जनकं बद्ध्वा राज्यस्यैकादश भागान् करोमीति सर्वैः स्वीकृतम् । ।
छलेन कूणिकेन रखपूर्वभवत्ररित्वेन श्रेणिको बद्धो लौहपञ्जरे निक्षिप्तश्च । पूर्वाह्नेऽपराह्ने च कशाशतं भृत्यादिना दाध्यते । भूपस्य भोजनादिकं निरुद्धम् ।
___ अभयकुमारको दीक्षाभिलाषी जानकर नन्दा महारानीने कुंडल युगल वैहल्य कुमारको दिया और वस्त्रयुगल वैहायस कुमारको दिया
और फिर वढे उत्सवसे नन्दा महारानी और अभयकुमार दोनों प्रत्रजित हुए ।
श्रेणिक राजाके काली महाकाली आदि अन्य रानियोंके काल महाकाल आदि और भी अनेक पुत्र थे। अभयकुमारके दीक्षा लेने पर कूणिक राजा जिनका चरित्र आगे वर्णन करेंगे उन्होंने एक समय एकान्नमें कालकुमार आदि दस कुमारोंके साथ इस प्रकार मंत्रणा (सलाह) की-अपने पिता महाराज श्रेणिक अपने इष्ट सुखके विधातक हैं इस लिए इनको बन्धन में डालकर राज्यका ग्यारह भाग करके सुखपूर्वक राज्यसुखका अनुभव करें । यह बात सब आइयोंको पसन्द आगई और उन्होंने स्वीकार कर ली।
अपने पूर्वभवके वैरसे कूणिकराजाने 'अपने पिता श्रेणिकको किसी छल से पकडकर लोहेके पीजरेमें डालकर सुबह शाम अपने
અભયકુમારને દીક્ષાભિલાષી જાણીને નદી મહારાણીએ કુડલની જોડ વૈદ્ય કુમારને આપી અને વસ્ત્રની જોડ વૈહાયસ કુમારને દીધી, તે પછી મોટા ઉત્સવથી ન દા મહારાષ્ટ્ર અને અભયકુમાર એ બન્ને પ્રવ્રજિત થયા
શ્રેણિક રાજાને કાલી મહાકાલી આદિ બીજી રાણીએ ના કાલ મહાકાલ આદિ બીજા અનેક પુત્ર પણ હતા અભયકુમારે દીક્ષા લીધા પછી કુણિક રાજા કે જેનું ચરિત્ર આગળ વર્ણવવામાં આવશે તેણે એક વેખત એકાતમાં કાલ કુમાર આદિ દશ કુમારની સાથે આ પ્રમાણે મ ત્રાગા કરી કે-આપણા પિતા મહારાજ શ્રેણિક આપણા ઈષ્ટ સુખને નાશ કરનાર છે તેથી તેને બ ધનમાં નાખી રાજ્યના અગીયાર ભાગ કરી સુખ પૂર્વક રાજ્ય સુખનો અનુભવ કરે આ વાત બધા ભાઈઓને પસ દ પડી અને તેઓએ તેને સ્વીકાર કર્યો.
પિતાના પૂર્વ ભવના વેરથી કુણિક રાજાએ પિતાના પિતા છે શુકને કે ઈકપટથી પકડી લેઢ ને પાંજરામાં નાખ્યો અને સવાર સાજ પોતાના નેકરે દ્વારા