________________
सुन्दरबोधिनी टीका वर्ग ६ अ. १ निषधकुमारवर्णनम् ३६५ वर्षाणि श्रामण्यपर्यायं पालयित्वा द्विचत्वारिंशद् भक्तानि अनशनेन छित्वा आलोचितप्रतिक्रान्तः समाधिप्राप्त कालमासे कालं कृत्वा ऊर्ध्वं चन्द्र-सूर्यग्रह-नक्षत्र-तारारूपाणां सौधर्मेशान यावद अच्युतं त्रीणि च अष्टादशोत्तराणि ग्रैवेयकविमानावासशतानि व्यतिवयं सर्वार्थसिद्धविमाने देवत्वेनोपपन्नः । तत्र खलु देवानां त्रयस्त्रिंशत् सागरोपमा स्थितिः प्रज्ञप्ता । तत्र खलु निषधस्यापि देवस्य त्रयस्त्रिंशत् सागरोपमानि स्थितिः प्रज्ञप्ता | स खलु भदन्त ! निषधो देवस्तस्माद् देवलोकाद् आयुःक्षये भवक्षयेण स्थितिक्षयेण अनन्तरं चयं च्युत्वा क्व गमिष्यति ? क्व उपपत्स्यते ? वरदत्त ! इहैव जम्बूद्वीपे द्वीपे महाविदेहे अनगार मेरे तथारूप स्थविरोंके समीप सामयिक आदि ग्यारह अंगोका अध्ययनकर पूरे नौ वर्षों तक श्रामण्यपर्यायका पालनकर बयालीस भक्तोका अनशनले छेदनकर पापस्थानोंकी आलोचना और प्रतिक्रमणकर समाधि प्राप्त हो काल अवसरमें कालकर चन्द्र सूर्य ग्रह नक्षत्र तारा आदिसे ऊपर सौधर्म ईशान आदि यावत् अच्युत देवलोकको उक्लङ्घन कर तीनसौ अठारह अवेयक विमानावासको भी उल्लङ्घन करता हुआ सर्वार्थसिद्ध विमानमें देवता होकर उत्पन्न हुआ। वहाँ देवताओंकी स्थिति तेतीस सागरोपम है। उसी प्रकार निषध देवकी भी तैतीस सागरोपम स्थिति है।
वरदत्त पूछते है-हे भदन्त ! वह निषध देव उस देवलोकसे देव सम्बन्धी आयु भव और स्थिति क्षयके बाद च्यवकर कहाँ जायेंगे और कहाँ उत्पन्न होंगे ? મારા તથા સ્વવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અગેનું અધ્યયન કરી પૂરા નવ વરસ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને અનશન વડે બેતાલીસ ભકતોનું છેદન કરી પિતાનાં પાપસ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થતાં કાળ અવસરમા કાળ કરીને ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, આદિની ઉપર સોધમ ઈંશાન આદિ ચાવત અષ્ણુત દેવલોકનું ઉલ્લંઘન કરી ત્રણસો અઢાર રૈવેયક વિમાનવાસનુ પણ ઉલ્લંઘન કરતા સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતાપણામાં ઉત્પન્ન થયા ત્યા દેવતાઓની સ્થિતિ તેત્રીસ સાગરેપમ છે એવી જ રીતે નિuધ દેવની પણ તેત્રીસ સાગરેપમ સ્થિતિ છે
વરદત્ત પૂછે છે –હે ભદન્ત ! તે નિષધદેવ તે લેકમાથી દેવ સબધી આયુભવ અને સ્થિતિ ક્ષય પછી આવીને કયા જશે અને કયા ઉત્પન થશે.?