________________
सुन्दरबोधिनी टीका वर्ग ५ अ. १ निषधकुमारवर्णनम् चामरैरुद्धयमानैः २ समुद्रविजयप्रमुखैः दशभिर्दशायर्यावत् सार्थवाहप्रभृतिभिः साई संपरिटतः सर्वऋदया यावत् रवेण यावत् द्वारावतीनगरीमध्यमध्येन शेपं यथा कूणिको यावत् पर्युपास्ते । ततः खलु तस्य निपधस्य कुमारस्योपरिप्रासादवरगतस्य तं महाजनशब्दं च यथा जमालियर्यावद् धर्म श्रुत्वा निशम्य रोंसे अलङ्कृत हो अपने आभिषेक्य हाथी पर चढे । और उन्हें शुभ शकुनके लिये आठ-आठ माङ्गलिक वस्तुएँ दिखायी गई। इसके बाद वह कृष्ण वासुदेव कूणिकके समान हुलाए जाते हुए श्वतचामरोंसे सुशोभित तथा समुद्रधिजय प्रमुख दस दशाहीसे लेकर यावत् सार्थवाह प्रकृतियोंसे घिरे हुए तथा सभी प्रकारके विभवके साथ भेरी आदि बाजोंके शब्दोंसे दिशाको मुखरित करते हुए द्वारावती नगरीके बीचोबीच चलते हुए भगवान अर्हत् अरिष्टनेमिके पास पहुंचे। और कूणिकके समान तीनबार आदक्षिण प्रदक्षिण करके वन्दन नमस्कार किया और सेवा करने लगे।
उसके बाद वह निषध कुमारने अपने उपरी महलमें शब्दादिविषयोंका सुखानुभव करता हुआ मनुष्योंके महान कोलाहलको सुना। उसे जिज्ञामा हुई कि क्या बात है ? पूछने पर उसे ज्ञात हुआ कि भगवान् अहंत अरिष्टनेमि यहाँ पधारे है। जनता उनकी वन्दनांके लिये जा रही है इसीलिये यह कोलाहल हो रहा है। यह जानकर जमालिके समान वह भी भगवान के दर्शनके लिये आये, થઈ પિતાના આભિષેકય પટ્ટ હાથી ઉપર ચડયા અને તેમને શુભ શુકનને માટે આઠ આઠ માંગલિક વસ્તુઓ દેખાડવામાં આવી ત્યાર પછી કૃષ્ણવાસુદેવ કૃણિકની પેઠે ઢળાઈ રહેતા વેત ચામરેથી સુશોભિત તથા સમુદ્રવિજય પ્રમુખ દશદશાથી માડીને થાવત્ સાર્થવાહ આદિથી ઘેરાયેલ તથા સર્વ પ્રકારના વૈભવ સાથે, ભેરી વગેરે વાજા ના શબ્દોથી દિશાઓને મુખરિત કરતા દ્વારાવતી નગરીની વચ્ચે-વચથી ચાલતા ભગવાન અહંતુ અરિષ્ટનેમીની પાસે પહોંચ્યા અને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વદન નમસ્કાર કર્યા અને સેવા કરવા લાગ્યા
ત્યાર પછી તે નિષધ કુમારે પણ પિતાના ઊંચા મહેલમાં શદાદિ વિષયને સુખાનુભવ કરતા થકા મનુષ્યનો મોટે કે લાહલ સાભળે તેમને જીજ્ઞાસા થઈ કે શું વાત છે ? પૂછવાથી ખબર પડી કે ભગવાન અહંતુ અરિષ્ટનેમિ અહીં પધાર્યા
છે અને જનતા તેમનાં વદન-દર્શન માટે જાય છે. તેથી કોલાહલ થાય છે આ - જાણુને જમાલીની પેઠે તે પણ ભગવાનના દર્શન માટે આવ્યા અને આદક્ષિણ