________________
सुन्दरबोधिनी टीका वर्ग ४ अ. १ श्रीदेवीवर्णनम्
.३२७
गुणाशिलं चैत्यं, श्रेणिको राजा, स्वामी समवसृतः, परिषद् निर्गता । तस्मिन् काले तस्मिन् समये श्रीदेवी सौधर्मे कल्पे श्यवतंस के विमाने सभायां सुधर्मायां श्रियि सिंहासने चतुर्भिः सामानिकसहस्रैः चतसृभिर्महत्तरिकाभिः सपरिवाराभिः यथा वहुपुत्रिका यावद् नाटयविधिमुपदश्यं प्रतिगता | नवरं [ दारक ] दारिका न सन्ति । पूर्वभवपृच्छा । एवं खलु गौतम ! तस्मिन् काले
जम्बू स्वामी पूछते हैं
हे भदन्त ! श्रमण भगवान महावीरने पुष्पचूलिका नामक चतुर्थवर्ग रूप उपाङ्गमें दस अध्ययनोंका निरूपण किया है, तो प्रथम अध्ययनका उन्होंने क्या भाव फरमाया है ।
सुधर्मा स्वामी कहते है -
हे जम्बू ! प्रथम अध्ययनके भावको भगवानने इस प्रकार निरूपण किया है- उस काल उस समय में राजगृह नामक नगर था । उस नगर में गुणशिलक नामक चैत्य था । उस नगरीके राजा श्रेणिक थे, वहाँ श्रमण भगवान महावीर पधारे । परिषद् उनके दर्शन के लिये निकली । उस काल उस समय में श्री देवी सौधर्म कल्पके श्री - अवतंसक विमान में सुधर्मा सभाके अन्दर श्री - सिंहासनपर चार हजार सामानिक देवोंके साथ तथा सपरिवार चार महत्तरिकाओंके साथ बैठी हुई थी । वह श्री देवी बहुपुत्रिका देवीके समान भागarth लिये आई और नाट्र्यविधि दिखाकर वापस गयी । बहुपुत्रि
હે ભદન્ત । શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પચૂલિકા નામે ચેાથા વરૂપ ઉપાગમા દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે તે પ્રથમ અધ્યયનમા તેમણે કયે ભાવ બતાવ્યો છે ?
સુધર્મા સ્વામી કહે છેઃ—
હે જમ્મૂ ! પ્રથમ અધ્યયનના ભાવને આવી રીતે નિરૂપણુ કર્યાં છેઃ-~~ તે કાળ તે સમયે રાજગૃહુ નામે નગર હતુ તે નગરમા ગુરુશિલક નામે ચૈત્ય હતુ તે નગરીના રાજા શ્રેણિક હતે ત્યા શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા પરિષદ્ તેમના દન માટે નીકળી તે કાળ તે સમયે શ્રી દેવી સૌધ કલ્પના શ્રી અવત સક વિમાનમા સુધર્માંસભાની અદર શ્રી સિંહાસન પર ચાર હજાર સામાનિક દેવાની સાથે તથા સપરિવાર ચાર મહત્તરિકાની સાથે બેઠી હતી તે શ્રીદેવી બહુપુત્રિકા દેવીની પેઠે ભગવાનના દર્શન માટે આવી અને નાટયવિધિ દેખાડી પાછી ચાલી ગઈ.