________________
-
निरयावलिका सूत्रे ता अम्बिका यावद् जीवितफलं याः खलु बन्ध्या अविजननशीला जानुकूपरमातरः मुभिमुगन्धगन्धिका विपुलान् मानुष्यकान भोगभोगान भुञ्जाना विहरन्ति, अहं खलु अधन्या अपुण्या नो शक्नोमि राष्ट्रकटेन साई विपुलान यावद् विहर्तुम् । '
तस्मिन् काले तस्मिन् समये मुव्रता नाम आर्या इसिमिता यावद् बहुपरिवाराः पूर्वानुपूर्वी यत्रैव वेभेलः सन्निवेशस्तत्रैवोपागच्छन्ति, उपागत्य यथाप्रतिरूपमम् अवग्रहं यावद् विहरन्ति । ततः खलु तासां सुत्रतानामार्याणाम् एकः संघाटको वेभेले सन्निवेशे उच्चनीच० यावत् अटन् राष्ट्रकूटस्य गृहमनुप्रविष्टः । ततः खलु सा सोमा ब्राह्मणी ता आर्या एजमानाः पश्यति दृष्ट्वा हटतुष्टा० क्षिप्रमेव० आसनादभ्युत्तिष्ठति अभ्युत्थाय सप्ताष्टपदानि अनु__ . वे माताएँ धन्य हैं और उनका जीवन सफल है, जो बन्ध्या हैं, जिन्हें, जिन्हें बच्चा नहीं होता, जो जानुकूपरमाता हैं जो सुगन्ध द्रव्योंसे सुवासित हो मनुष्य सम्बन्धी भोगोंको भोगती हुई विचर रही हैं, मैं अधन्य है, अपुण्य है, जो कि मैं राष्ट्रकूट के साथ विपुल भोगोंको नहीं भोग सकती हूँ।
उस काल उस समयमें सुव्रता नामकी आर्याए ईर्यासमिति आदिसे युक्त बहुत सी साध्वियोंके साथ तीर्थंकर परम्परासे विचरती हुई वेभेल सन्निवेशमें आवेंगी और यथोचित अवग्रह लेकर . वहा रहने लगेंगी। बाद उसके एक दिन उन सुव्रता आर्याओंका एक संघाटक वेभेल सन्निवेठाके उच्च नीच मध्यम कुलमें फिरता हुआ राष्ट्रकूटके घरमें आयेगा। उसके बाद वह सोमा ब्राह्मणी आती हुई उन आर्याऑको देखेगी देखकर हृष्ट तुष्ट हृदय हो
તે માતાઓને ધન્ય છે અને તેમના જીવન સફળ છે કે જે વાઝણી છે-જેને કરૂ થતુ નથી, જે જનુકુપરમાતા છે, જે સુગંધી દ્રવ્યોથી સુવાસિત થઈને મનુષ્ય સબધી ભેગો ભગવતી વિચરે છે હુ અધન્ય છું, અપુણા છુ જેથી હું રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભેગેને ભોગવી શકતી નથી
તે કાળે તે સમયે સુવ્રતા નામની આર્યાઓ ઇસમિતિ આદિ ચુત ઘણી સાબીઓની સાથે તીર્થકર પર પરાથી વિચરતી બિભેલ સનિવેશમાં આવશે અને યથાચિત અવગ્રહ લઈને ત્યાં રહેવા લાગશે પછી એક દિવસ તે સુવ્રતા આર્યાઓનુ એક સ ઘાડું બિભેલ સન્નિવેશવા ઊંચા નીચા અને મધ્યમ કુલમાં ફરતાં ફરતા રાષ્ટ્રકૂટના ઘરમાં આવશે ત્યાર પછી તે મા બ્રાહા તે આર્થીઓને આવતી જશે અને તેમને જોઈને