________________
२५०
- : :-:, निरयावलिकामुत्रे - तत्तः खलु स सोमिलस्तृतीयदिवसे पश्चादपराह्नकालसमये यत्रैवाशोकवरपादपस्तत्रैयोपागच्छति, उपागत्य अशोकरपादपस्यायः किहिणसाइकायिक स्थापयति, वेदि वर्धयति, यावद् गङ्गां महानहीं प्रत्युत्तरति, प्रत्युत्तीर्य यत्रैवाशोकवरपादपस्तत्रैवोपागच्छति, उपागत्य वेदि रचयति, यावत् काष्ठमुद्रया मुखं, बध्नाति, बवा तूष्णीकः संतिष्ठते । ततः खलु तस्य सोमिलस्य पूर्वरात्रापररात्रकाले एको देवोऽन्तिकं प्रादुर्भूतः तदेव भणति यावत् प्रतिगतः । ततः खलु स सोमिलो यावत् ज्वलति बाल्कलवस्त्रनिवरितः किहिणसाङ्कायिक यावत् काष्ठमुद्रया - मुखं वनाति, बद्ध्वा उत्तरम्यां दिशि उत्तराभिमुख समस्थिनः । . . . . .
ततः खलु स मोमिलः चतुर्थे दिवसे पश्चादपराह्नकालसमये यत्रैत्र वटपादपस्तत्रैवोपागतः, बटपादपस्याधः किढिणसादायिक स्थापयति, स्थाप: अशोक वृक्ष था वहा आया । वहां आकर कावड रखता है, और बैठनेके लिये वेदी बनाता है ओर पहले के ही तरह सभी कार्य करके काष्ठमुद्रासे मुंह बांधता है, अनन्तर ..मौन होकर बैठ जाता है । उसके बाद मध्य रात्रिमें उस सोमिल ब्राह्मणके समीप एक देव प्रकट हुआ और फिर उसने उसी प्रकार कहा, और, यावत् चला गया। उसके बाद सूर्योदय होनेपर वल्कल वस्त्रधारी वह सोमिल ब्राह्मण अपना कावड उठाता है और काष्ठमुद्रासे अपना - मुख बांधता है और उत्तराभिमुख हो उत्तर दिशामें प्रस्थान करता है। ___उसके बाद वह सोमिल ब्राह्मण चौथे दिवसके चौथे पहरमें जहां चडका वृक्ष था वहां आया। और उस वट वृक्षके नीचे अपना . પછી તે, મિલ બ્રાહ્મણ ત્રીજે દિવસે ચોથા પહોરમાં જ્યાં અશોક વૃક્ષ હેતુ ત્યા આવી કાવડ મૂકીને બેસવા માટે વેદી બનાવે છે. પહેલાની પ્રમાણે બધા કર્મો કરી કાષ્ઠમુદ્રાથી મેદ્ધ બધી પછી મૌન થઈ બેસી જાય છે ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સેમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયા અને વળી તેણે તેજ પ્રકારે કહ્યું અને પછી ચાલ્યા ગયે ત્યાર પછી સૂર્યોદય થતા વલકુલવસ્ત્ર ધારી તે સોમિલ બ્રાઢાણ પિતાની કાવંડ ઉપાડે છે અને કાષ્ઠમુદ્રાથી પિતાનું મોટું બાંધે છે અને પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને ચાલવા માંડે છે ?
ત્યાર પછી તે એમિલ બ્રાહ્મણ ચોથે દિવસે ગ્રંથા પહેરમા જ્યા, વડનું વૃક્ષ હતુ ત્યા આવ્યા અને તે વડના ઝાડની નીચે પિતાની કાવંડ રાખી પછી, બેસવાની