________________
२४०
निरयावलिकामों दिगि यमो महाराजः प्रस्थाने प्रस्थितमभिरक्षतु सोमिलं ब्राह्मणपि, याच तत्र कन्दांच यावद् अनुजानातु, इति कृत्वा दक्षिणां दिशं प्रसरति । एवं पश्चिमे खलु वरुणो महाराजो यावत् पश्चिमां दिशं प्रारति । उत्तरे खलु वैश्रवणो महाराजो यावद् उत्तरां दिशं प्रसरति। पूर्वदिग्गमेन चतम्रो विदिशो भणितव्या यावद् आहारमाहारयति ।
ततःखलु तस्य सोमिलव्राह्मणापैरन्यदा कदाचित् पूर्वरात्रापररात्रकालसमये अनित्यजागरिकां जाग्रतोऽयमेतद्रूप श्राध्यात्मिको यावत् समुदपद्यत एवं का पारणा आनेपर पूर्वोक्त प्रकारसे सभी कार्य किये और अन्त में आहार किया । विशेष यह हैं कि यहां यमकी प्रार्थना करता है-दक्षिण दिशामें महाराज यम परलोक साधक मागमें स्थित मुझ मोमिल ब्राह्मण ऋषिकी रक्षा करें, उस दिशामें जो कन्द, मूल, फल फूल आदि हो उन्हें लेनेकी मुझे आज्ञा दें। ऐसा कह कर दक्षिण दिशामें जाता है। इसी प्रकार पश्चिम दिशामें महाराजा वरुण देव परलोक साधक मार्गमें प्रस्थित मुझ सोमिल ब्राह्मण ऋपिकी रक्षा करें, इत्यादि पूर्वोक्त विधिसे पश्चिम दिशा में जाता है। बाद उत्तर दिशामें जानेके लिये उसी प्रकार महाराज वैश्रवण (कुवेर)-की प्रार्थना की और उत्तर दिशामें गया । इसी प्रकार इसने चारों-पूर्व आदि दिशाके समान चारों विदिशाओं (कोणों) में भी पूर्वोक्त विधिका आचरण किया, और आहार किया।
उसके बाद एक समय अनित्य जागरणा करते हुए उस सोसिल ब्राह्मण के हृदयमें इस प्रकारका आध्यात्मिक विचार उत्पन्न દક્ષિણ દિશામાં મહારાજ યમ, પરલેક સાધક માર્ગમાં પ્રસ્થિત સેમિલ બ્રાહ્મણની રક્ષા કરી તે દિશામા જે કદ, મૂળ, ફલ, પુલ વગેરે હોય તે લેવાની આજ્ઞા આપો એમ કહીને દક્ષિણ દિશામાં જાય છે એજ પ્રકારે પશ્ચિમ દિશામાં મહારાજ વલ્સ, પોક સાધક માર્ગમાં પ્રતિ મિલ બ્રાહ્મણ પિની રક્ષા કરો. વગેરે પૂર્વોકત વિધિથી પશ્ચિમ દિશામા જાય છે. પછી ઉત્તર દિશામાં જવા માટે એજ પ્રકારે મહારાજ વ શ્રવણ (કુબેર) ની પ્રાર્થના કરી અને ઉત્તર દિશામાં ગયે. આવી રીતે તેણે પૂર્વ આદિ ચારે દિશાઓની પેઠે ચારે દિશાઓ (ખૂણા) માં પણ પૂત વિધિનું આચરણ્ય કર્યું અને પછી આહાર કર્યો.
ત્યાર પછી એક વખત અનિત્ય જાગરણ કરતાં કરતાં તે સોમિલ બ્રાહણના હદયમાં એવા પ્રકારને આધ્યાત્મિક વિચાર- ઉત્પન્ન થયે કે હું વારાણસી નગરીને