________________
२१६
कुशल के मु
1
अध्ययनस्य यावत् अयमर्थः प्रज्ञप्तः द्वितीयस्य खलु भदन्त ! अध्ययनस्य पुष्पितानां श्रमणेन भगवता यावत् संप्राप्तेन कोऽथ प्रज्ञप्तः ? एवं खलु जम्बूः ! तस्मिन् काले तस्मिन् समये राजगृहं नाम नगरं, गुणमिलकं चैत्यं श्रेणिको राजा, समवसरणं यथा चन्द्रः तथा मुरोऽपि आगतो यावत् नाट्यविधिमुपदर्य प्रतिगतः । पूर्वमवपृच्छा - श्रावस्ती नगरी सुमतिष्ठो नाम गाथापतिरभवत् आचः यथैव अङ्गतिवद् विहरति, पार्श्वः समवसृतः, यथा अङ्गतिस्तथैव ध्ययन में पूर्वोक्त भावोंका निरूपण किया है तो फिर है भदन्त ! पुष्पिताके द्वितीय अध्ययनमें उन्होंने किम भावका निरूपण किया है ? हे जम्बू ! उस काल उस समय में राजगृह नामकी नगरी थी । उस नगरीमें गुणशिलक नामका चैत्य था । उस नगरी में श्रेणिक नामके राजा थे । वहाँ श्रमण भगवान महावीर पधारे। जिस प्रकार चन्द्रमा आये उसी प्रकार सुय भी आये और यावत नाट्य विधि दिवाकर चले गये ।
गौतमने भगवान से पूछा
हे भवन्त ! सूर्य पूर्व जन्ममें कौन थे ?
भगवानने कहा
हे गौतम ! उस काल उस समय में श्रावस्ती नामकी नगरी थी । उस नगरीमें सुप्रतिष्ठ नामके गाथापति थे । जो अङ्गतिके समान ही आढ्य यावत् अपरिभूत होकर विचरते थे । उस नगरीमें ભાવાનું નિરૂપણ કર્યું છે પછી હૈ ભદન્ત 1 પુષ્પિતાના ખીજા અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યું છે ?
હે જમ્મૂ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગરી હતી તે નગરીમા ગુણુ શિલ નામે ચૈત્ય (બગીચા) હતે તે નગરીમાં શ્રેણિક નામે રાજા હતા ત્યાં શ્રમણુ ભગવાન મહાવીર પધાર્યાં જેવી રીતે ચન્દ્રમા આવ્યા તેવી રીતે સૂર્ય પણુ આવ્યા અને સઘળી નાટક વિધિ બતાવી ચાલ્યા ગયા.
ગૌતમે ભગવાનને પૂછ્યુ –
હે ભદન્ત ! સૂર્ય પૂર્વ જન્મમા કાણુ હતા ? ભગવાને કહ્યુ—
હે ગૌતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી સુપ્રતિષ્ઠ નામે ગાથાપતિ હતા જે અગતિના જેવાજ આઢય અને વિચરતા હતા તે નગરીમા ભગવાન પાર્શ્વ પ્રભુ પધાર્યા. જેમ
હતી તે નગરીમ અભૂિત થઇને અગતિ ગાથાપતિ