________________
मा
मुन्दरबोधिनी टोका अ. २ मुकाल कुमारवर्णनम्
१७७ खलु सुकाल्या देव्याः पुत्रः सुकालो नाम कुमारोऽभूत, सुकुमारः । ततः खलु स मुकालः कुमारः अन्यदा कदाचित् त्रिभिदंन्तिसहस्रैर्यथा कालः कुमारः, निरवशेषं तदेव यावन्महाविदेहे वर्षेऽन्तं करिष्यति ॥ १ ॥
॥ द्वितीयमध्ययनं समाप्तम् ॥ २ ॥
निरयावलिका सूत्रका द्वितीय अध्ययन 'जइणं भंते' इत्यादि
हे भदन्त ! सिद्धि स्थानको प्राप्त श्रमण भगवान महावीरने निरयावलिकाके प्रथम अध्ययनका पूर्वोक्त अर्थ कहा है ।
तो हे भगवन् ! फिर द्वितीय अध्ययनमें उन्होंने किस भावका निरूपण किया है ?
हे जम्बू ! उस काल उस समय में चम्पा नामकी नगरी थी । उस नगरोमें पूर्णभद्र नामका चैत्य था। और उस नगरीका राजा कूणिक था। उसकी रानी पद्मावती थी। उस चम्पानगरीमें श्रेणिक राजाकी पत्नी राजा कूणिककी छोटी माता सुकाली नामको रानी थी, जो अत्यन्त सुकुमार थी। उस सुकाली देवीका पुत्र सुकाल नामक कुमार था जो अत्यन्त सुकुमार था। उसके बाद वह मुकाल कुमार किसी एक समयमें तोन २ हजार हाथी, घोडे, रथ तथा तीन करोड पैदल सैनिकोंके साथ राजा कूणिकके रथमुशल संग्राममें लडनेके लिये गया और वह काल कुमारके समान ही अपनी सभी सेनाके नष्ट
નિરયાવલિકા સૂવનું દ્વિતીય અધ્યયન 'जइणं भंते 'त्या.
હે ભદન્ત! સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે નિરયાવલિકાના પ્રથમ અધ્યયનને પૂવકત અર્થ બતાવ્યું છે તો હે ભગવન! પછી દ્વતીય અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યું છે?
હે જખૂ? તે કાલ તે સમયે ચ પ નામની નગરી હતી, તે નગરીમાં પૂર્ણભદ્ર નામનો ચિત્ય હતું અને તે નગરને રાજા કુણિક હતું તેની રાણી પદ્માવતી હતી. તે ચપા નગરીમાં શ્રેણિક રાજાની પત્ની રાજા કુણિકની નાની માતા અકાલી નામની રાણ હતી જે અત્યંત સુકુમાર હતી તે સુકાલા દેવીને પુત્ર સુકાલ નામને કુમાર હતો જે અત્યંત સુકુમાર હતું ત્યાર પછી તે સુકાલ કુમાર કે એક સમયમાં ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ તથા ત્રણ કરોડ પાયદળ સૈનિકો સાથે રાજા કુણુકના રથમુશલ સંગ્રામમાં લડવા માટે ગયે. અને તે કાલકુમારની સમાન જ પિતાની તમામ
२३