________________
- सुन्दरबोधिनी टीका अ. १ कणिकचेटकयोः युद्धवर्णनम्
१७५ स्कवन्धवारभीम-नटच्छिरोरहितशरीरसमूहभयानक रुधिरकर्दमं शोणितपकं कुर्वाणे अन्योऽन्येन परस्परेण सार्दै-सह युध्येते संग्राम कुर्वाते स्म । अशुभकृतकर्मप्राग्भारेण माणिसंहाररूपपापसम्पादितनरकयोग्यकर्मपुञ्जेन, शेषं सुगमम् 'इनि ब्रवीमि' इतिपूर्ववत् ॥ ४५ ॥
॥ इति निरयावलिकासूत्रे प्रथममध्ययनं समाप्तम् ॥
हे गौतम ! वह काल कुमार इस प्रकारके आरम्भोंसे तथा इस प्रकारके अशुभ कर्मोंके संचयसे कालमासमें काल करके चौथी पङ्कप्रभा नामक पृथ्वी ( नरक ) में हेमाभ नामक नरकावासमें नैरयिक होकर उत्पन्न हुआ ।
हे भदन्त ! काल कुमार चौथी पृथ्वी ( नरक ) से निकलकर कहा जायगा? और कहा उत्पन्न होगा ? हे गौतम ! काल कुमार महाविदेहक्षेत्र में जाकर आढय (ऋद्धि-सम्पत्तिसे भरपूर ) कुलमें उत्पन्न होगा। और दृढप्रतिज्ञके समान ही सिद्ध होगा, बुद्ध होगा, मुक्त होगा और मब दुःखौंका अन्त करेगा।
हे जम्बू ! इस प्रकार सिद्धगति स्थानको प्राप्त श्रमण भगवान महावीरने निरयावलिकाके प्रथम अध्ययनका यह भाव प्ररूपित किया है, अर्थात् भगवानके मुखसे जैसा मैंने सुना वैसा ही तुम्हें कहता हूँ ॥ ४५ ॥
॥ श्री निरयावलिका सूत्रका प्रथम अध्ययन समाप्त ॥१॥
• હે ગૌતમ ! તે કાલકુમાર આવા પ્રકારના આરોથી તથા આવા પ્રકારના અશુભ કયેના સચયથી કાલને વખતે કોલ કરીને ચોથી પંકપ્રભા નામની પૃથ્વી (નરક) માં હેમાભ નામે નરકવાસમા નરયિક થઈ ઉત્પન્ન થયા.
હે ભદન્ત ! કાલકુમાર ચેથી પૃથ્વી (નરક) માથી નીકળી કયા જશે ? અને કયા ઉત્પન્ન થશે? હે ગૌતમ ! કાલકુમાર મહાવિદેહ ક્ષેત્રમાં જઈ આઢય (દ્ધિઅપત્તિથી ભરપૂર) કુળમાં ઉત્પન્ન થશે, અને દઢપ્રતિજ્ઞની પેઠેજ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુકત થશે અને તમામ દુખોને અંત કરશે | હે જબ્બ ! આ પ્રકારે સિદ્ધગતિ સ્થાનને પ્રાપ્ત કરેલા એવા શ્રમણ ભગવાન મહાવીરે નિરયાવલિકાના પ્રથમ અધ્યયનને આ ભાવ પ્રરૂપિત કર્યો છે અર્થાત ભાગવાનના મુખેથી જેમ મેં સાંભળ્યું તેમ મેં તમને કહ્યુ છે (૪૫)
શ્રી નિરયાવલિકા સૂત્રનું પ્રથમ અધ્યયન સમાસ (૧)