________________
मुन्दरबोधिनी टीका अ. १ श्रेणिकराजमरणादिवर्णनम् ... ." - । ततः खलु स कणिकः कुमारो मुहूर्तान्तरेण आस्वस्थः सन् रुदन क्रन्दन् शोचंन् विलपन् एवमवादीत्-अहो ! खलु मया अंधन्येन अपुण्येन अकृतपुण्येन दुष्टु कृतं श्रेणिकं राजानं मियं दैवतमत्यन्तस्नेहानुरागरक्तं निगडवन्धनं कुर्वता, मम मूलकं चैव खलु श्रेणिको राजा कालगतः, इति कृत्वा ईश्वर-तलवर-यावत-सन्धिपालैः साई संपरितो रुदन् ४ (क्रन्दन् शोचन विलपन ) महता ऋद्धिसत्कारसमुदयेन श्रेणिकस्य राज्ञो नीहरणं करोति, कृत्वा बहूनि लौकिकानि मृतकृत्यानि करोति ।
ततः खलु स कणिकः कुमार एतेन महता मनोमानसिकेन दाखेनाभिभूतः सन् अन्यदा कदाचित अन्तःपुरपरिवारसंपरितः सभाण्डामत्रोपमरणजन्य असहनीय कष्टसे आक्रान्त हो तीक्ष्ण कुठारसे कटे हुए कोमल चम्पक वृक्षकी तरह भूमिपर धडामसे गिर पडा ।
इसके अनन्तर वह कूणिककुमार कुछ समय बाद मूर्छारहित हुआ, मूर्छाके हट जानेपर वह रोता हुआ करुण शब्दसे आर्तनाद
ओर विलाप करता हुआ इस प्रकार बोला-मैं अभागा हूँ, पापी है, पुण्यहीन हूँ, जो कि मैंने बुरा कार्य किया, देवगुरुजनके समान परम उपकारी और स्नेह-ममतासे अनुरक्त अपने पिता श्रेणिक राजाको पन्धनमें डाला और मेरे ही कारण इनकी मृत्यु हुई । ऐसा कहकर अपने कुटुम्बके साथ रुदन करता हुआ बडे समारोहके साथ राजा. की अन्तिम लौकिक क्रिया की । उसके बाद वह कूणिक राजगृहमें अपने पिताकी उपभोग सामग्रियोंको देख-देखकर अत्यन्त दुःखी ન થાય એવા દુખથી રૂદન કરતા થકા તાણધાર વાળા કુહાડીથી કાપેલા કોમળ ચંપક વૃક્ષની પિઠે જમીન ઉપર ધડાંગ પડી પડયા
- ત્યાર પછી તે કૃણિક કુમાર ઘેડા સમય પછી મૂછહિત થયા મૂછ હટી ગયા પછી તે રૂદન કરતા કરૂણ શબ્દથી આર્તનાદ કરતા શાક અને વિલાપ કરતા કરતા આ પ્રમાણે બેલ્યા-હુ અમાગી છુ. પાપી છુ, પુથહીન છું, જેથી મેં ખરાબ કાર્ય કર્યું દેવ ગુરૂજન સમાન પરમ ઉપકારી અને સ્નેહ મમતાથી લાગણી રાખનાર પિતાનાં પિતા શ્રેણિક રાજાને બધનમાં (કેદખાનામા) નાખ્યા અને મારાજ કારણથી એનુ મૃત્યુ થયું એમ કહીને પિતાના કુટુંબીઓની સાથે રૂદન કરતા થકા બહુ સમારેહપૂર્વક રાજા શ્રેણિકના અતિમ લૌકિક ક્રિયા કરી.
ત્યાર પછી તે કૃણિક જગૃહમા પિતાના પિતાની ઉપગ સામગ્રીઓ ને