SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ ७३४ সমাজসে किश्व-ज्ञानादिगुणरहिताया जडात्मिकाया जिनमतिमायाभक्तपानादि साहाय्यानपेक्षणान्नास्ति वैयाटत्यस्थानमाप्तियोग्यता, अत एप-यावृत्त्यदाविध त्वमतिपादकागमविरोधवारणार्थमाचार्ये जिनमतिमाया समावेशनमपि भ्रान्तिमूलकमेव । इह चैत्यशन्दस्य ज्ञानार्थकत्वमागमानुकूलम् , वैयावृत्त्येन श्रुतादिज्ञान जायते लभ्यते वर्धते च, तथा तीर्थकरनामगोकर्मोपार्जित भाति । तीर्थकरत्वं च केवलज्ञानानान्तरीयकम् , अतः शानार्थी वैयावृत्य करोतीत्यर्थः सम्यगेव, उक्तकि जिन प्रतिमा चैयावृत्य नामका एक और ग्याररवा भेद उत्पन्न हो जाता है। दूसरी यात एक यह भी है कि जो जिन प्रतिमा होती है उसमें वैयावृत्य के स्थान प्राप्ति की योग्यता हो नहीं है, क्यों कि उसमें जानादिगुण तो कोई है ही नहीं वह तो जड़ पत्थरकी बनी हुई होती है, उसे भक्तपान आदि द्वारा सहायता पहुँचाने रूप चैयावृत्य की क्या आवश्यकता है ? । तथा जो वैयावृत्य में दशविधत्त का प्रतिपादन करने वाला आगम है उसमें विरोध न आवे इस अभिप्राय से प्रेरित होकर जो आचार्य मे जिन प्रतिमा का समावेश करते है उनका ऐसा करना भी भ्रान्तिमूलक ही है। चैत्य शब्द में ज्ञानार्थकताकी यह हमारी मान्यता आगमनुकूल है, क्यों कि वैयावृत्य से श्रुतज्ञान की प्राप्ति होती है, और उसकी वृद्धि होती है। तीर्थकर नामगोत्र कर्मका उपार्जन होता है तीर्थकर प्रकृति का वध जिस जिव के हो जाता है वह अवश्य ही केवलज्ञान का अधिकारी बन जायगा। क्यो कि यह प्रकृति केवल તેમાં વિરોધ આવી જાય છે, કારણ કે જિન પ્રતિમા વૈયાવૃત્ય નામને એક અગ્યારમે ભેદ ઉત્પન્ન થઈ જાય છે અને બીજી એક એ પણ વાત છે કે જે જિન પ્રતિમા હોય છે તેમાં વૈયાવૃત્યના સ્થાન પ્રાપ્તિની યોગ્યતા જ નથી, કારણ કે તેમાં જ્ઞાનાદિ કઈ ગુણ તે છે જ નહી–તેતે જડ પથ્થરની બનેલી છે, તો આહાર પાણી દ્વારા તેને સહાયતા પહોચાડવાની શી આવશ્યકતા છે? તથા વૈયાવૃત્યમાં દશવિધાતાનું પ્રતિપાદન કરનાર જે આગમ છે તેમા વિરોધાભાસ ન લાગે તે અભિપ્રાયથી પ્રેરાઈને જે આચાર્યમાં જિન પ્રતિ માને સમાવેશ કરે છે, તેમનું તે પ્રમાણે કરવું તે પણ બ્રાનિમૂલક જ છે ચિત્ય શબ્દમાં જ્ઞાનાર્થકતાની અમારી આ માન્યતા આગમાનુલ છે, કારણ કે વિયાવૃત્યથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તેની વૃદ્ધિ થાય છે તથા તીર્થ કર નામગોત્ર કમનું ઉપાર્જન થાય છે તીર્થ કર પ્રકૃતિને બધ જે જીવને બધાય છે તે અવાય કેવળ જ્ઞાનને અધિકારી બનશે કારણ કે તે કેવળજ્ઞા
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy