SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नदयाकरणसूत्र 'मोमहन्भयपयओ' मोहमहामयमवर्तक', मोहअज्ञानम् स एव महाभयहेतुत्वात् महाभय तस्य मवर्तको य स मोहमहाभयमवर्तकः। 'मरणवेमणस्सो' मरणवैमनस्या-मरणेन-मृत्युरूपकारणेन प्राणिना मनस्यदैन्य यस्मात् स मरणवैमनस्य दीनमन• कारित्वात् । 'पढम अहम्म '= प्रथममधर्मम् अधर्मद्वारम् ' अव्वयस्स ' अतस्पतरहितस्य ॥ मू०४॥ प्राणवध मोह-अज्ञान रूप महाभय का प्रवर्तक है २१, और (मरणवेमणस्सो) इस से प्राणियों मे मृत्युरूप कारण को लेकर के दीनता आती अतः यह मरण वैमनस्यरूप है २२, ऐसा( मणिओ) भगवान ने कहा है। भावार्थ-इस सूत्र द्वारा प्राणिहिंसारूप आस्रव कैसा है यह बात सूत्रकार ने स्पष्ट की है, वे कहते है कि यह प्राणिहिंसारूप आस्रव पापप्रकृतियों के धध का कारण है। कारण हिंसा करनेवाला जीव प्रमाद के योग से प्राणों का व्यपरोपण कर्ता होने से पापप्रकृतियों का ही बधक होता है, अत' यह प्राणिहिंसा पापरूप है। पर की हिंसा करते समय आत्मा में क्रोध परिणति तीव्ररूप से रहती है, क्यों कि हिंसक जीव हिंस्य जीव जैसी २ अपनी रक्षा आदि के कारणकलाप जुटाता है उन्हें क्रोध के आवेश में तन्मय होकर नष्ट करता है-इसलिये यह प्राणहिंसा चडरूप प्रकट किया गया है। इसी तरह रौद्र आदि रूपता भी इस में अपने २ उन २ भिन्न २ कारणों को लेकर घटित कर लेना चाहिये। इस प्रकार से ये प्रथम आस्रवरूप अधर्म द्वार है। इसमें प्राणिहिमा का क्या स्वरूप है यह स्पष्ट किया गया है ॥सू०४॥ (२१) "मोहमहन्मयपयहओ" ते प्रावध, भाई-मज्ञान३५ महालयन प्रवत छ, भने (२२) "मरणवेमणस्सो" तनाथी प्राणायामा मृत्यु३५ रघुने सीधे हानता भाव छ, तेथी ते भरणवैमनस्य३५ छे, अबु “ मणिओ" ने मारा छे ભાવાર્થ—આ સત્ર દ્વારા પ્રાણીવધરૂપ આસ્રવ કે છે તે વાતનું સૂત્રકારે સ્પષ્ટીકરણ કર્યું છેતેઓ કહે છે કે તે પ્રાણવધરૂપ આસવ પાપ પ્રકૃતિના બ ધનુ કારણ છે કારણ કે હિ સા કરનાર જીવ પ્રમાદના વેગથી પ્રાણને નાશ કર્તા હોવાથી પાપપ્રકૃતિને બધા હેય છે, તેથી તે પ્રાણવધ પાપરૂપ છે પરની હિંસા કરતી વખતે આત્મામા ક્રોધપરિણતિ તીવરૂપે રહે છે, કારણ કે હિંસ્યજીવ જેમ જેમ પોતાના રક્ષણ માટે પ્રયત્ન કરે છે તેમ તેમ હિંસક જવ ક્રોધના આવેશમાં તલ્લીન થઈને તેને નાશ કરે છે, તે કારણે પ્રાણવધને ચડરૂપ કહેલ છે એ જ રીતે રૌદ્રરૂપતા આદિ તેના લક્ષણો પણ ભિન્ન ભિન્ન કારણોને લઈને ઘટાવી શકાય છે. આ રીતે તે પ્રથમ આમ્રવરૂપ અધર્મદ્વાર છે. તેમાં પ્રાણવધનું કેવું સ્વરૂપ છે તે સમજાવવામાં આવ્યું છે | સ ૪
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy