SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० २ सू०६ तत्तीयभाव वरूपनिरूपणम् अब तृतीया लोभनिग्रहरूपा भावनामाह-'तइय लोहो' इत्यादि । मूतम्-तइयं लोहो न सेवियवो, लुछो लोलो भणेज्ज अलियं । खेत्तस्स वेत्थुस्स वा करण लुडो लोलो भणेज्ज भान नहीं रहता है कि इन हमारे वचनों से दूसरे प्राणियों के प्राणों पर क्या बीतेगी । भूट बोलने में उसे योडा सा भी सकोच नही होता। दूसरे की चुगली करने से वह नहीं चुकता-पर के ऊपर असत्यदोपारोप करने से यह पीछे नहीं हठता। हर किसी के साथ कलह करता रहता है। शत्रुता करने में वह घडा निपुण होता है। शास्त्र विरुद्ध पोलने की इसे थोडी मी भी चिन्ता नही होती। जो पदार्थ जिसरूप में होता है उसे उस रूप में करने में इसे शर्म आती है। विनीतभाव की इसको दृष्टि में कोई कीमत नही होती है । जब यह क्रोधरूपी अग्नि से सतप्त हो उठता हैतब इसकी परीस्थिति पूर्वोक्त प्रकार से तो होती हे परन्तु इससे अधिक भी कभी २ बन जाती है । ऐसी स्थिति में इसका कोई हितैषी नहीं रहता है । सब ही इसका अनादर करने लगते हैं। इसलिये इस क्रोध का परिहार करना चाहिये । इस प्रकार विचार कर जो मुनिजन क्षान्ति परिणति से इम क्रोध को जीतते है अर्थात् क्रोध नहीं करते हैं वे ही इस द्वितीयभावना से अपने अन्तःकरण को वासित कर सत्यव्रत को स्थिर बना लेते है ॥ सू० ५॥ બોલવા લાગે છે તેને તે વાતનું પણ ભાન રહેતું નથી કે મારા વચનેથી બીજા પ્રાણીઓના જીવને કેટલું દુ ખ થાય છે અસત્ય બોલવામાં તેને જરા પણ સંકોચ થતો નથી બીજની નિંદા કરતા પણ તે અટકતું નથી–અન્યની ઉપર અસત્ય દેવારે૫ કરતા તે પાછો હઠતો નથી હરકોઈ સાથે તે કલહ કરતો રહે છે દરમનાવટ કરવામાં તે નિપુણ હોય છે. શાસ્ત્રવિરૂદ્ધ બોલવામાં તેને જરા પણ દુખ થતુ નથી જે પદાર્થ જે રૂપે હોય છે તે રૂપે તેને કહેવામાં તેને શરમ લાગે છે તેની દષ્ટિએ વિનીત ભાવની કઈ કીમત હોતી નથી જ્યારે ક્રોધરૂપી અગ્નિથી સતત થઈ જાય છે ત્યારે તેની હાલત પૂર્વોક્ત પ્રકારની તે થાય જ છે પણ તેનાથી અધિક પણ કોઈ કઈ વાર બને છે એવી સ્થિતિમાં તેને કોઈ હિતિષી રહેતો નથી સૌ તેને અનાદર કરવા માડે છે તેથી તે ક્રોધનો ત્યાગ કરે એઈએ આ રીતે વિચારીને જે મુનિજન સાત્તિ પરિણતિથી એ કોધને જીતે છે, એટલે કે કોઈ કરતા નથી, તેઓ જ આ બીજી ભાવનાથી પિતાના અત કરણને ભાવિત કરીને સત્યવ્રતને સ્થિર કરી લે સૂત્પા
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy