SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नव्याकरणसूत्रे प्रवाहापेक्षया नानाजीवापेक्षया च ससारस्यानाय पर्यवसितत्वात् । आस्रवस्य सादित्वे सपतित्वे च स्वत एव विरमणे सिद्धानामि ससारिणामपि कर्मबन्धाभाव प्रसङ्गः स्यात् । के ते पचासवाः ? इत्याह- 'हिंसा' इत्यादि, हिंसा = जीवप्रज्ञप्त किया है । (हिंसामोसमदत्त अवभ परिग्गर पचवितो व ) यह हिसा, झूठ, चोरी, कुशील और परिग्रह, इस प्रकार से पांच तरह का ही है। रागादिक अन्तरग रिपुओं को जो विजित कर लेते हैं उनका नाम जिन है । जिन प्रभु ने जो आस्रव को अनादि कहा है उसका कारण यह है कि यह ससार अनादि और अपर्यवसित है । ययपि भव्यजीवों की अपेक्षा ससार मे अनादिता होने पर भी अपर्यवसिता नहीं बनती है फिर भी नाना जीवों की अपेक्षा यह बन जाती है । आसव ससारी जीवों के ही होता है, मुक्त जीवों के नही । समार मे रहने वाले जीव ही ससारी जीव है । यह ससार प्रवाह एव नानाजीवों की अपेक्षा जब अनादि अनंत है तो यह पात यन जाती है कि आसव भी अनादि अनत है । अथवा यदि यों भी कह दिया जावे कि आस्रव ही ससार है और ससार ही आसव है । तो इस पक्षमे भी आस्रवमे अनादि अनतता सुघटित हो जाती है। कारण इसकी प्रथमोत्पत्ति तो बनती नहीं है। यदि आसवको एकान्ततः सादि और सपर्यवसित ही माना जाये तो इस स्थिति में यह आस्रव जबतक ससारी जीवमे नही हुआ तबतक वह जीव सिद्धों ( मताच्या) र्या छे “हिंसामोसमदत्त अबभ" परिग्रह पचविहो चेव" ते डिसा, અસત્ય, ચારી, કુશીલ અને પરિગ્રહ એમ પાચ પ્રકારના છે. રાગાદિ આતરિક દુશ્મનાને જે જીતે છે તેને જિન કહે છે જિન પ્રભુએ આસવારે અનાદિ બતાવ્યા છે તેનુ કારણ એ છે કે આ સસાર અનાદિ અને અપર્યવસિત અને ત છે જો કે ભવ્યજીવાની અપેક્ષાએ સ સારમા અનાહિતા હોવા છતા પણ અપ વસિતા મનતી નથી, છતા પણ નાના જીવાની અપેક્ષાએ તે મને છે આસવ સ સારી જીવાને જ થાય છે, મુક્ત જીવાને થતા નથી. સ સારમા રહેનાર જીવે જ સસારી જીવ છે આ સસાર પ્રવાહ અને નાના જીવાની અપેક્ષાએ જો અનાદિ અનત છે તે એ વાત પણ નક્કી થઈ જાય છે કે આસ્રવ પણ અનાદિ અનન્ત છે અથવા જે એમ પણ કહેવામા આવે કે આસવ જ સસાર છે અને સ સાર જ આસ્રવ છે, તેા એ રીતે પણ આગ્ન વમા અનાદિ અનતતા સુઘટિત થઇ જાય છે કારણકે તેની પ્રથમ ઉત્પત્તિ તે સભવી શકતી નથી જો આસવને એકાન્તત સાદિ અને સપર્યવસિત (સાન્ત) જ માનવામા આવે તે તે પરિસ્થિતિમા તે આસ્રવ જ્યા સુધી સમારીજીવમાં २०
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy