SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ ६१६ प्रभापार आचार विचार में अन्तर पत्ता हो। मं तुम्हारे पुत्र को पढादंगा, आप के गुण दिगन्ततक व्यापक हो रहे है आप पड़े दानी है, म ने आप को आज ही देवा है वैसे तो आपकी कीर्ति कई पार सुन चुकार, ये मग पाते ऐसी हैं जो मुनि की आत्मा को हीन यनाती है उसे अपने कर्तव्य से गिराता है। इन सय यातों से जो आत्मा का पतन होता है वह सबसे बड़ी हिमा है। इसीलिये मुनि को हम प्रकार के व्यवहार से प्राप्त होने वाली भिक्षा की गवेपणा करने का निषेध किया गया है। तथा दाता के प्रति मुनि को ऐसा भी व्यवहार नहीं करना चाहिये कि जिससे उसकी आत्मा में क्लेश भार जगे, जैसे-'तू कृपण है, वनीपकथाचक है तू क्या भिक्षा देगा, नीच व्यक्ति जो रोते हैं वे भिक्षा नहीं देते है" इत्यादि अपमान जनक शब्दों में एक तो भाषा ममिति नहीं पलती है, तथा ऐसे व्यक्तियो मे जिस किसी प्रकार से भिक्षा देने का जोश जागता है जो उस भिक्षा में शुद्धि का बाधक होता है, भिक्षा देते समय जिस आत्मा मे सक्लेश जगे घर भिक्षा मुनिजनों को अग्राह्य कही गई है। जिस प्रकार फूल को थाधा न पहुँचाकर उससे भ्रमर रस पी लेता है उसी प्रकार दाता को किसी भी प्रकार का सक्लेशन न હું તમારા પુત્રને ભણાવી આપના ગુણે દિગન્ત સુધી ફેલાયેલ છે, આપ મોટા દાતા છે, આપની કીર્તિ તે મે ઘણીવાર સાભળી છે પણ આપને જેવાને લાભ તે આજ જ મ ” આ બધી વાત એવી છે કે જે મુનિના આત્માને હીન બનાવે છે તેને પિતાની ફરજ ચૂકાવે છે આ બધી વાતેથી આત્માનું જે પતન થાય છે તે સૌથી મોટી હિંસા છે, તે કારણે એવા પ્રકા રના વ્યવહારની પ્રાપ્ત થતી ભિક્ષા ગ્રહણ કરવાને મુનિને માટે નિષેધ છે— તથા મુનિએ દાતા પ્રત્યે એ વ્યવહાર પણ ન કરવો જોઈએ કે જેથી તેના આત્મામાં કલેશ થાય, દા ત “ તુ કૃપણ છે, વનપક યાચક છે, તુ શુ ભિક્ષા આપી શકવાને છે, જે નીચ વ્યક્તિ હોય છે તે ભિક્ષા દેતી નથી” ઈત્યાદિ અપમાન જનક શબ્દમા એક તે ભાષા સમિતિનું પાલન થતુ નથી, તથા એવી વ્યક્તિઓમાં ગમે તે રીતે ભિક્ષા આપવા જ પિદા થાય છે, જે તે ભિક્ષાની શુદ્ધિમા બાધક થાય છે ભિક્ષા દેતી વખતે દાતાના આત્માને કલેશ થતું હોય તે એવી ભિક્ષા મુનિજનોને માટે અગ્રાહ્ય-(ન સ્વિકારવાને યોગ્ય ) દર્શાવેલ છે જેમ ફૂલને નુકશાન પહોચાડવા વિના ભમરા તેમાથી રસપાન કરે છે તેમ દાતાને કઈ પણ પ્રકારને કવેશ પહોચાડ્યા વિના તેમની
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy