SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ५४० प्रश्नध्याकरण _ 'ये यथा कुर्वन्तीति द्वार मुक्तम्' अथ परिग्रहो यादृश फल ददाति तदुच्यते'परलोगम्मि ' इत्यादि मूलम्-परलोगम्मि य नहा तमपविट्ठा महयामोहमोहिय मई तमोसंधयोर तसथावर सुहमवायरसु पज्जत्तमपजत्तग एव जाव परियति जीवा लोभवससनिविद्या । एसो सो परिग्गहस्स फलविवागो इहलोइओ परलोइओ अप्पसुहो बहुदुक्खो की कुटिल प्रवृत्ति इसी परीग्रह के प्रभाव से जीवन को तहस नहस करती रहती है। कपायों की उत्कटता इसीके कारण जीवन में उतरती है । आहार आदि सज्ञाएँ इसी के प्रभाव से जीवन के पीछे पड़ी रहती है । गारव और हन्द्रिकों की स्वच्छद प्रवृत्ति का कारण इसी परिग्रह की कामना है। कर्मों का अधिकरूप में आस्रव और कृष्णादि अशुभलेश्याओं का सवध इसी परिग्रह के बल पर होता है । ससारका कोई भी प्रोणी यह नहीं जानता है कि मेरे पास जितना भी परिग्रह है उसका वियोग हो। भले ही मुनिजन इसकी कामना न करेंफिर भी प्रत्येक सचेतन व्यक्ति सचित्त आदि परीग्रह की पोट से बधा ही रहता है। समस्तलोक में इस परिग्रह का अल्पाधिकरूप मे साम्राज्य छाया हुआ है। यही आत्मकल्याण का निरोधक है। इसीलिये श्रावक जन इसका प्रमाण और मुनिजनसकल सयमी जीव-इसका सर्वथा परिहार कर देते है ॥सू०४॥ પ્રવૃત્તિ જીવનને બરબાદ કરે છે તેને જ કારણે જીવનમાં કષાની ઉત્કટતા ઉતરે છે તેને જ પ્રભાવથી આહાર આદિ સ જ્ઞાઓ જીવનમા પી પકડવા કરે છે ગારવ (અભિમાન) અને ઈન્દ્રિયેની અચ્છ દી પ્રવૃત્તિનું કારણ આ પરિગ્રહની કામના જ છે. આ પરિગ્રહને કારણેજ કર્મોને અધિક પ્રમાણમાં આસવ અને કૃષ્ણાદિ અશુભ લેશ્યાઓને સબધ થાય છે સંસારમાં કોઈ પણ જીવ એ નથી ચાહતે કે તેની પાસે એટલે પરિગ્રહ હોય તેને વિયોગ થાય કદાચ મુનિજન તેની કામના ન કરે, તે પણ પ્રત્યેક સચેતન વ્યક્તિ સચિત્ત આદિ પરિગ્રહના સચયથી બધાયેલ રહે છે સમય લેકમા આ પરિ ગહન ચેડા કે વધુ પ્રમાણમાં સામ્રાજ્ય જામે છે તે જ આત્મકલ્યાણનું નિરાધક છે તેથી શ્રાવકેએ તેની મર્યાદા બાધવી જોઈએ અને મુનિજનેએસકલ સંયમી જીવે-તેને તત ત્યાગ કરે જોઈએ છે સૂ. ૪
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy