SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ मुदर्शिनी टीका १० १ मालायरणम् इह खल्वतिविचित्राकारेऽपारेऽसारे समारे धनादिभिर्विवियौपायैः सुखार्थ प्रयतमाना अपि जना न केऽपि नाम्नरिक सुखमनुभवन्ति किमत्र परिहारनिदानमिति, सति विचारसनारे माल पर निरतिशयमुग्वसाधनभिति सिद्धयति । आम्मैकेन्द्रियः सम्लोऽपि लोकः मुखाभितापी दुःखत्रिमुखश्च दृष्टोऽतस्तस्य तीर्थकर प्रभुकी वाणीको नमन कर में घासीलाल इस प्रश्नव्याकरण सूत्र पर यह सुगिनी नाम की टीका नाता ह ॥४॥ इस अतिविचित्रताकार अनियत स्वभाववाले अपार असार ससार में धन आदि विविध उपायों से सुराप्राप्ति के निमित्त समस्त ससारी जीव प्रयत्न करते रहते है फिर भी रहाससार मे कोई भी जीव चास्तविक सुख का अनुभव नहीं कर पाता है तो इसका कारण क्या है जय यह विचार किया जाता है तो मालूम देता है कि यहां पर जितना भी सुख है वह वास्तविक सुख नहीं है-मुग्वाभास है कारण वह इन्द्रिय और मनसे उत्पन्न होता है । वास्तविक सुस तो मोक्षमे ही है, क्योंकि वह सुग्व निरतिशयरूप आत्यतिक है। कालिक दुःखके अत्यन्ताभावसे विशिष्ट जो परमानद सद्धावस्पता है वही निरतिशयता है । इस प्रकार का निरतिशयरूप जो सुस है वह ससार मे नही है। क्योंकि सासारिक सुख दुःसानुपक्त है। और मोक्ष का सुग्न ऐसा नहीं है । इसलिये सूक्ष्म एकेन्द्रिय से लेकर समस्त पचेन्द्रियता के प्राणी सुख के अमि તીર્થંકર પ્રભુની વાણીને નમન કરીને હુ, “ઘાસિલાલમુનિ આ પ્રશ્નવ્યાકરણ सून ५२ मा 'सुशिनी' नामनी ट ना छु ॥४॥ આ અતિ વિચિત્રાકાર, અનિયત સ્વભાવવાળા, અપાર, અસાર સંસારમાં ધન આદિ વિવિધ ઉપાયોથી સુખ પ્રાપ્ત કવ્વા માટે સમસ્ત સંસારી જી પ્રયત્ન કરતા રહે છે, છતાં પણ આ સમામાં કોઈપણ જીવ વાસ્તવિક સુખને અનુભવ કરી રાતા નથી તેનું શું કારણ છે, એવો વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે આ સંસારના જેટલા સુખ છે તે વાસ્તવિક સુખ નથી, પણ સુખનો આભાસ જ છે કારણકે તે ઇન્દ્રિય અને મનથી ઉન્ન થાય છે વાસ્તવિક સુખ તે મેલમાં જ છે કારણકે તે સુખ નિરતિશયરૂપ છે સૈકાલિક દુખના અત્યત અભાવવાળી જે પરમાનદ સદુભાવરૂપતા છે, તેને જ નિરતિરાયતા કહે છે એવા પ્રકારનુ નિરતિરાયરૂપ જે સુખ છે તે સંસારમાં મળતું નથી કારણકે નાસારિક સુખ દુખાનુષત છે મોક્ષનું સુખ તેવું નથી તેથી જ સુમિ એકેન્દ્રિયથી લઈને પચેન્દ્રિય સુધીના સમસ્ત પ્રાણી સુખની
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy