SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ २४० प्रश्नग्याहरण करते हैं और फिर बैटे खाते , एक अपनलोग हैं जो गत दिन परिश्रम करके भी उदरपृति के लायक साधन मामग्री नरी जुटा पाते हैं, अतः अच्छा हो इन सरको जय ये नौकाओं द्वारा पारर जाने लगे तप इनको नष्ट कर दिया जावे । पक्षि समर भी सेती आदिका बहुत नुकसान करते है अतः इन्हें भी मार डालो । अमुक जगह पर यड़ा भारी उपद्रर इस समय हो रहा है, सेना वहा जाये और उपद्रवका रियोंको नष्ट कर वहांसे विजयश्री प्राप्तकर लौट आवे तो पटत अच्छी बात है । इस तरह फिर अगड़ा करनेवाले लोग अपना माया भविष्यम ऊँचा नरी उठा सकेंगे। यदि तुम्हारे पास व्यापार आदिसे हम समय कोई आय (आमदानी)का साधन नहीं है तो गाड़ी वाहन आदिको भाड़ेपर क्यों नही चलाते हो चलामो, इमसे ही तुम्हें लाभ होगा देग्यो उपनयन(जनोइ), चोलक, विवाह यज्ञ आदि जितने भी ये शुभ कृत्य है वे ऐसे ही थोड़ किये जाते है, इन्हें तो अमुक शुभ दिवसमें, अमुक तिथिमें, पवादि ग्यारह करणों से अमुक शुभ करण मे एव अमुक शुभमुहूर्त आदिम किया जाता है, इसलिये भाई । तुम्हे ऐसा मौका आवे तर तुम इन कृत्यों को शुभ दिवस आदिमे करना । देसो घरमे यह नवीन वह ખૂબ નાણા કમાય છે અને પછી બેઠા બેઠા ખાય છેઆપણે જ એવા છીએ કે જે રાતદિનપરિશ્રમ કરવા જતા પણ ભરણપોષણને લાયક વસ્તુ પ્રાપ્ત કરી શકતા નથી, તે તે બધા જ્યારે નૌકાઓમા સફર કરતા હોય ત્યારે તેમને નાશ કરવામાં આવે તે ઘણુ સારૂ થાય પક્ષિગણુ પણ ખેતીના પાકને ઘણું જ નુકશાન કરે છે, તે તેમને પણ મારી નાખે અત્યારે અમુક જગ્યાએ ભારે તેફાન ચાલે છે, ત્યાં લશ્કર જાય અને તોફાનીઓની કતલ કરીને ત્યાથી વિજય પ્રત કરીને પાછું આવે તે બહુ જ ઈછનીય છે. આમ કરવાથી તેફાની માણને ભવિષ્યમાં કદી પણ રાજ્ય સામે માથુ ઊંચકશે નહી જે તમારી પાસે વ્યાપાર આદિ આવકનુ કઈ પણ સાધન ન હોય તે ગાડી, વાહન આદિને ભાડે કેમ ચલાવતા નથી? તે સાધન ભાડે ચલાવશે તે તમને લાભ થશે ઉપનયન, ચલક-મેવાળ ઉતરાવવાની ક્રિયા, વિવાહ, યજ્ઞ આદિ જે શુભ કૃત્ય છે તે એમને એમ થોડા થાય છે ' એ શુભકૃત્યે તો અમુક શુભ દિવસે એ અગક શુભ તિથિએ, બવાદિ અગ્યાર વરણામાથી અમુક શુભ કરણમા અને અમુક શુભ મુહૂર્ત આદિમા કરવા જોઈએ તે ભાઈ ! તમારે ત્યા પણ એ અવસર આવે ત્યારે તમે પણ તે કૃત્ય શુભ દિવસ આદિમા કરે, જો !
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy