________________
सुबोधिनी टीका म. १६६ सूर्याभव य अगामिभववर्णनम्
टीका-"मरियामस्स गं' इत्यादि-गौतमस्वामी पृच्छति-हे. भदन्त ! मर्याभस्य खलु देवस्य कियन्तं कालं स्थितिः प्रज्ञप्तो ? । भगवानाह-हे गौतम ! मुभिस्य देवस्य सौधर्मदेवलोंके चचारि पल्योपमानि-चतुःपल्योपमपरिमिता स्थितिः प्रज्ञप्ता । गौतमस्वामी प्राह-हे भदन्त ! स खलु स्र्याभो देवस्तरमाद् देवलोकात् आयुःक्षयेण-देवसम्वन्ध्यायुः कर्मदलिकनिर्जरणेन, भवक्षयेण देवभवगन्यादिकर्मनिर्जरणेन थिति क्षयेण-सौधौ कल्पे सूर्याभे विसाने देवानां या दशसागरोपमथितिः प्रोक्ता तत्क्षयेग, अनन्तरं त पश्चात् चयं-देवशरीर त्य क् वा कुत्र गमिष्यति ? कुत्रोत्पत्स्यते ? भगवानाह हे गौतम ! स सूर्याभद वजीवः सौधर्मदवलोकाच्च्युत्वा महाविद हे वर्षे यानि इमानि-वक्ष्यमाणानि कुलानि भवन्ति, तद्यथा तान्येव दर्शयति आत्यानि-समृद्धानि, दीसानि-प्रशंसनीय वादुज्ज्व___टीकार्थ-गौतम स्वामीने प्रभु से ऐसा पूछा है कि हे भदन्त-? सूर्णभदेव की कितने काल की स्थिति कही गई है-३ इसके उत्तर में प्रभुने उन से वह-गौतम-? सूर्याभदेवकी चा पल्योषण की स्थिति सौधर्म देवलोक में कही गई है। उसके बाद गौतमने पुनः प्रभु से एसा पूछा है कि हे भदन्त-? जव सूर्याभदेव के देव सम्बन्धी आयुर्म के दलिकों की निर्जरा हो ज.वेगी, देव मरूप गत्य दि कर्म की निर्जरा हो जावेगी, तथा स्थितिक्षय-सौधर्म कल्प में सूर्याभविमान में कितनेक देवों की चार पल्योपम की स्थिति कहा गई है, उनमें-सूर्याभदेव की भी चार पल्योपम की स्थिति वह भी जब क्षपित हो जावेगी तब वह देव शीर से चवकर कहां जावेगा-३ कहाँ उत्पन्न होगा -३ इसके उत्तर में प्रभुने कहा-हे गौतम ? मुभिदेव जीव सौधर्म देवलोक से चवकर महाविदेह क्षेत्र में जो ये कुल हैं कि जो-आढय-समृद्ध हैं, दीप्त
ટીકાર્થ...--ગૌતમ સ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદત ! સૂયોભ દેવની સ્થિતિ કેટલા કાલની કહેવાય છે? એના ઉત્તરમાં પ્રભુએ કહ્યું–ગતમ! સા ધર્મ દેવલોકમાં સૂર્યાભદેવની સ્થિતિ ચાર પામ જેટલી કહેવામાં આવી છે. ત્યારપછી ગૌતમે ફરી પ્રભુને પ્રશ્ન કર્યો કે હે ભદંત ! જયારે સૂર્યાભદેવના દેવ સંબંધી આયુકર્મના દલિકની નિરાશ થઈ જશે. ભવક્ષય–દેવભવરૂપ ગત્યાદિ કમેની નિર્જરા થઈ જશે, તેમજ સ્થિતિક્ષય સૌધર્મ કર્ધમાં સૂર્યાભવિમાનમાં કેટલાક દેવીની ચાર૫લ્યોપમ જેટલી સ્થિતિમાં કહેવાય છે, તેમાં સૂર્યાભવની પણ ચાપલ્યોપમ જેટલી સ્થિતિ કહેવાય છે તે પણ જ્યારે ક્ષપિત થઈ જશે, ત્યારે તે દવ શરીર ત્યજીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? એના જવાબમાં પ્રભુએ કહ્યું હે ગૌતમ! સૂર્યાભદવને જીવ સો ધર્મ દેવ લોકથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે કુલ આય-સમૃદ્ધ છે,