________________
राजप्रश्नीयसूत्र सुरवः स पर यव निपाणः-पर्यङ्कासनेन समुपविष्टः रान करतलपरिगृहीतं शिरआवर्त भरतकेलिं कृत्वा एवमवादी-नमोऽस्तु खलु अर्हद्भयः यावत् संप्राप्त पः। अत्र यावर न नमोऽत्थु णं” पाठः सर्वो.पि वाच्यः । तथा नमोऽ तु खलु केशिने कुमारश्रमणाय मम मर्माचार्याय : मोपिय काय, को खलु भगवन्तं तत्र गतम् इह गतः-अत्र स्थितोऽहम्, पश्यतु मे-नम मामित्यर्थः, भगवान् केशिकुमारश्रमणरतत्रगत इहगतम्, इति कृत्वा वा दते नम यति, कथयति-पूर्वमपि रनल, मया केशिनः कुमारश्रमण य अन्तिक-समीप : शुलनाणातिपातः प्रत्याख्यानः ? यावत्-यावच्छ-देन “स्थूलम्पाबादः प्रत्याख्यातः२ - थूलादत्ताऽऽदानं प्रत्याख्यातम् ३, इति संग्राह्यम, स्थूलपरिग्रहः प्रत्याख्यातः४, तद् इदानीमपि स्खलु तस्येव - पल्यङ्कासन से बैठ ग . दोनों हाथो को जोड़ा-और-आवर्तकर इप्रा बहने लगा. अर्हन्तों को नमस्कार हो. यहां-यावत् शब्द से “नमो.थुणं " पाद पूरा उसने पढा ह । मझ लेना चाहिये । इस प्रा. कहते रहते उपन ऐसा भी कहा कि मुझे धर्म का उपदेश देने वाले जो मेरे धर्माचार्य केशी कुमा श्रमण हैं- उन्हें भी मेरा नमार हो, वे :द्यपि- हां घर मेरे पास वर्तमान में नहीं हैं अत. जहां पर भी वे विराजमान हों में यहां रहा हुवा उ हे नम: तर कता हूं. वहां रहे हुवे वे भ वान् केशीकुमा श्रमण र हां हे हुवे मुझे देखें इ प्र । वहार उम्में न को वन्दना की-नमस्कार किया, वन्दना-नमस्कार कर फिर वह इस प्रकार से व हने लगा- मेने पहले भी केशीकुमा श्रमग के समीप स्थूल प्राणातिगत म प्रत्याख्यान किया है-यावत् स्थूल मृपावाद का प्रारू न किया है. स्थूल अदत्तादान का प्रत्याख्यान किया है. औ-शूल परिग्रह का प्रत्यार न किया મુખ કરીને પર્યકાસનની મુદ્રામાં બેસી ગયા ત્યાર બાદ તેણે બંને હાથની અંજલિ બનાવી અને તેને મસ્તક પર ફેરવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. અહીં તેને નમસ્કાર छ, माडी यावत् ५४थी "नमो थुण" ५३१५ ते माझ्या से पात सभापी न. આ પ્રમાણે કહેતાં કહેતાં તેણે આ પ્રમાણે કહ્યું કે મને ધર્મોપદેશ આપનાર મારા ધર્માચાર્ય કેશીકુમાર શ્રમણને મારા નમસ્કાર છે. તેઓ અહીં હમણ વિદ્યમાન નથી છતાંએ તેઓશ્રી જયાં વિરાજતા હોય હું અહીં રહીને તેમને નમસ્કાર કરે છું. ત્યાં રહેતા તે ભગવાન કેશીકુમારશ્રમણ અહીં રહેલા મને જુવે. આ પ્રમાણે કહીને તેણે તેમને વંદન કરી નમસ્કાર કર્યા. વંદન તેમજ નમસ્કાર કરીને તે આમ કહેવા લાગ્યું કે મેં પહેલાં પણું કેશીકુમારશ્રમણની પાસે રશૂલ પ્રાણાતિપાતનું પ્રત્યા
ખ્યાન કર્યું છે. યાવત સ્થંલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું છે, સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કર્યું છે અને સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કર્યું છે. હવે હું તેજ કેશી