________________
३५०
राजप्रश्नीयमूत्र कल्य-श्वः प्रादुष्प्रभाता प्रकाशप्रकाशितायाम्, गजन्यां रात्रौ फुल्लोत्पलकमलकामलोन्मीलिते-फुल्ल विकसितं यद् उत्पलं-कमलं, तच्च कपलं च हरिणविशेषश्रेनि फुल्लोत्पलकमलौ, तयोर्यत् कोमलं मृदु उम्मीलनं तत्र फुल्लोत्पलपत्राणां विकसनं हरिणनयनयोः शन नन्तर पुटमोचनम् च यस्मिन नन फुल्लोत्पल कमलकामलोन्मीलितं तस्मिन्, अथ प्रभातानन्तरम् आ-समन्तात् पाण्डुरे पीतधवले प्रभान प्रा. काले रक्ताशोककिंशुक शुकमुरव गुञ्जारागसदृशे तत्र रक्तांशोकः रक्तवर्णो शोकः, fशुकः पलाशः, शुकमुखं, गुजाईरागः गुजायाअधातनाय रागः, एने रक्तवणेः सदृशे तुल्ये, अस्य "सूरे" इति परेण सम्बन्धः, एमिग्रेनानामपि, कम् लाकरनलिनीपण्डवोधके सरोवरगतकमलिनीकुलविकाशके सूरे सूर्ये उत्थिते इसलिये मेरा कल्याण अब इसी मे है कि में दूसरे दिन जबकि रात्रि प्रभात के रूप में परिणत हो जावे. अर्थात् प्रातःकाल हा जाय. और इसमें कमल उत्पल एवं हरिण विशेष की आंखें निद्राविगम के बाद प्रफुल्लित हो जाय कमल विकसित हो जाय. एवं हरिणों के नेत्र अच्छी तरह से खुल जाय तथा वह प्रभात समन्तात पीत धवल प्रकाशवाला हो जावे, एवं सहस्रकिरणों से सम्पन्न तथा दिवस विशयक मय जो कि कमलाकर सरोवर में नलिनी कुलकाबोधक विकाश करनेवाला होता है जब रक्ताशीकाकशुक शुकमुख और गुजार्ध गुंजा के सदृश उदित हो जावे तथा उसका काश अच्छी तरह से फैल जावें तव में अन्तःपुर परिजनों से परिवृत होकर आप देवानुपिय, की वन्दना के लिये नमस्कार के लिये आऊ और अपने पूर्वोक्त अपराधरूप अर्थकी आपसे वार २ विनम्र भाव युक्त हो कर क्षमा मांगू, इस प्रकार से वह प्रदशी राना केशीश्रमणकुमार के प्रति निवेदन कर अपने स्थान पर गया.। दूसरे दिन जब पूर्वोक्तरूप से प्रभात માટે હવે એજ શ્રેયસ્કર છે કે હું આવતી કાલે જ્યારે રાત્રે પ્રભાતમાં પરિણત થઈ જાય એટલે કે સવાર થઈ જાય, કમળ ઉત્પલ અને હરિ વિશેની આંખ નિદ્રા હિત થઈને પ્રફુલિત થઈ જાય. કમળો વિકસિત થઈ જાય અને હરિણાના નેત્રો સારી રીતે ઉઘડી જાય તથા પ્રભાત સમંતાતુ પીતધવલ પ્રકાશયુકત થઈ જાય અને સહસ્ત્ર કિરણોથી સંપન તેમજ દિવસ વિધાયક સૂર્ય કે જે કમલાકર સરોવર માં નલિની કુલને વિકસિત કરનાર છે. તાશક, કિશઠ, શક મુખ અને મુંજાઈની સદશ તે ઉદિત થઈ જાય તેમજ તેને પ્રકાશ સારી રીતે પ્રસરી જાય, ત્યારે હું અંતપુર પરિજનોથી પરીવૃત્ત થઈને આપ દેવાનુપ્રિયને વંદન તેમજે નમસ્કાર કરવા માટે અહીં આવું. અને પૂર્વોકત અપરાધ બદલ આપશ્રી પાસેથી વિનમ્ર થઈને વારંવાર ક્ષમા યાચના કરૂં. આ પ્રમાણે તે પ્રદેશ રાજા કેશીકુમારશ્રમણને વિનંતી કરીને સ્વસ્થાને ગશે. બીજા દિવસે જયારે પકિતરૂપથી પ્રભાત પૂર્ણરૂપે વિકસિત થઈ ગયું ત્યારે તે