________________
% 3D
सुबोधिनी टीका सू ११३ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनस पौषध सम्यक अनुपालयन् श्रमणाम् निन्थान् मासुषणायन अशनपान
खादिम-स्वादिमेन पीट--फलक शय्या-संस्तारेण स्त्र--प्रतिग्रह-कम्बलपादपोछनेन औषधभैषज्येन पतिलाभयन् बहुभिः शीलवत गुणविरमणपोषप्रयोजन इसीसे सिद्ध होता है. इसके अतिरिक्त अन्यतीर्थिक कुप्रवचनादिक • कुगतिप्रापक होने से अनर्थ रूप हैं, इस तरह से वह अपने पुत्रादिकों को शिक्षा देने लगा. निग्रंथमवचन को प्रतिपत्ति से उसका अन्तःकरण असदविचारों से रहित हो जाने के कारण स्फटिक की तरह निर्मल हो गया, भिक्षुक आदिकों का भिक्षाके निमित्त गृह में प्रवेश सरलता से हो आधे इस ख्याल से वह अपने गृह प्रवेश द्वार को लदा अगला से रहित रखने लगा. अर्थात् दानादि के लिये खुले दरवाजे रखे । राजा के अन्तः पुर में भी उसका प्रवेश श'का रहित होने से प्रीति का जनक बन गया. अर्थात् अतिधार्मिक होने से वह परस्त्री सहोदर (भाई) बन कर रहने लग गया. (चाउद्दसमुद्दिपुण्णमासिणीसु पडिपुष्णं पोसह सम्म अणुपालेमाणे प्रमणे निग्गथे फामुएसणिज्जेण असणपाणखाइम-साइमेण पीढफलगसेज्जासंथारेण वत्थपडिग्गहक बलपायपुंछणेण ओसहभेसज्जेण पडिलाभेमाणे) चतुर्दशी, अष्टमी, उद्दिष्ट-अमावस्या, एवं पूर्णिमा इन चार तिथियों में अहोरात्र पौषध का पालन करता हुआ, तथा प्रामुक एपणीय-अचित और साधुजन को कल्पनीय एसे अशन, पान, खादिम, स्वादिमरूप चतुर्विध आहार से; પ્રયજન એના વડે જ સિદ્ધ થાય છે. બાકીના બધાં–અન્યતીથિક કુપ્રવચન વગેરે મુગતિ પ્રાપક હોવા બદલ અનર્થ રૂપ છે. આ પ્રમાણે તે પિતાના પુત્ર વગેરેને ઉપદેશ આપવા લાગ્યા, નિગ્રંથ પ્રવચનની પ્રતિપત્તિથી તેનું હદય અસદુ વિચારોથી રહિત થઈ ગયું હતું એટલા માટે સ્ફટિકની જેમ નિમળ થઈ ગયું હતું. ભિક્ષુક વગેરે ભિક્ષા માટે આવે ત્યારે સરળતાપૂર્વક ઘરમાં તેઓ પ્રવેશ મેળવી શકે તે માટે તે પિતાના ઘરનું બારણું ખુલ્લું જ રાખવા લાગ્યા. રાજાના રાજમહેલમાં પણ તેને પ્રવેશ નિઃશંકપણે થવા લાગ્યું એટલે કે તે અતિધાર્મિક થઈ ગયો હતો એથી તે ५२वी सडार पनीने २ा दायो. ( चाउद्दसट्ट,मुद्दिष्टपुणमासिणीसु पडि. पुण्ण पोसह सम्म अणुपालेमाणे समणे निगथे फामुएसाणिज्जेण असणपाणखाइमसाइमेण पीढफलगसेज्जासंथारेण , वत्थपरिग्गह
कंबलपायपुछणेण ओसंहभेमज्जण पडिलाभेमाणे) ચતુર્દશી અષ્ટમી, ઉદિષ્ટ અમાવસ્યા અને પૂર્ણિમા એ ચારેચાર સિથિઓના દિવસે અહોરાત્ર સુધી પૌષધનું પાલન કરતો હતું તેમજ પ્રાસુક એષણીય અચિત્ત અને સાધુજન માટે કપનીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચતુર્વિધ આહારથી