________________
प्रमेयद्योतिका टीका
प्र. १ द्विप्रत्यवतारप्रतिपत्तिनिरूपणम् ५१ काइया' पृथिवीकायिकाः अप्कायिकाः वनस्पतिकायिकाः । तत्र पृथिवीकायः-शरीरं येषां ते पृथिवीकायाः ते एव पृथिवोकायिकाः, आपो जलानि ता एव कायः-शरीर येषां ते अप्कायास्ते एवाप्कायिकाः, वनस्पतिर्लतादिः स एव कायः-शरीरं येषां ते वनस्पतिकायास्ते एव वनस्पतिकायिका इति । सर्वत्र-पृथिवीकायादिषु बहुवचनं तत् तेषां जीवानां बहुत्वज्ञापनाय, अत्र सर्वभूतानामाधारः पृथिवीति प्रथमतः पृथिवीकायिकानां ग्रहणम् । तदनन्तरं पृथिवीप्रतिष्ठिताप्कायिकानां कथनं कृतम् । तदनन्तरम् 'जत्थ जलं तत्थ वणं' इति सैद्धान्तिकवस्तु प्रतिपादनार्थ वनस्पतिकायिकानामिति कथनं कृतम् ।
अत्र त्रिविधत्वं स्थावराणा तेजो वायूना लब्ध्वा स्थावराणामपि सतां गतित्रसेष्वन्तर्भावविवक्षणात् , तथा चान्यत्रापि कथितम् , "पृथिव्यम्वुवनस्पतयः, स्थावराः" तेजो वायुद्वी
तीन प्रकार के होते है-तं जहा' जैसे 'पुढवीकाइया आउक्काईया वणस्सइकाईया' पृथिवी कायिक अकायिक और वनस्पतिकायिक जिनजीवो का पृथिवी ही शरीर होता है वे पृथिवीकायिक है, जिन जीवोंका जल ही शरीर होता है वे अप्कायिक है । वनस्पति लता आदि रूप ही जिन जीवो का शरीर होता है वे वनस्पतिकायिकजीव है । इन प्रत्येक पदो में जो बहुवचन का निर्देश हुआ है वह उनमें प्रत्येक में बहुता के प्रकट करने के लिये हुआ है, समस्त भूतो का आधार पृथिवी है इसी बात को लेकर सबसे पहिले पृथिवीकायिको का ग्रहण किया गया है। इसके बाद पृथिवी प्रतिष्ठित अप्कायिकोका और फिर 'जत्थ जलं तत्थ वणं' जहां जल होता है वहाँ वन होता है इस सैद्धान्तिक वस्तु के प्रतिपादन के निमित्त वनस्पतिकायिकों का कथन किया गया है।
___ यहा स्थावरो में जो त्रिविधता का कथन किया गया है वह तेजस्कायिक और वायुकायिकजीवों को गति की अपेक्षा त्रस मानकर किया गया है । अर्थात् तेजस्कायिक और, "पुढवीकाइया, आउक्काइया, वणस्सइकाइया" (१) पृथ्वायिर, (२) मयि मन (3) વનસ્પતિકાયિક. પૃથ્વી જ જેમનું શરીર છે, એવાં જીવેને પૃથ્વીકાયિક કહે છે. જળ જ જેનું શરીર છે, એવા જીવોને અપ્રકાયિક કહે છે વનસ્પતિરૂપ જ જેમનું શરીર હોય છે, એવાં જીને વનસ્પતિકાયિક કહે છે. આ પ્રત્યેક પદમાં બહુવચનનું રૂપ આપવાનું કારણ એ છે કે આ પ્રત્યેક પ્રકારના જીવોની સંખ્યા ઘણું જ વધારે છે. સમસ્ત ભૂતાને (જીવન) આધાર પૃથ્વી છે, તેથી જ સૌથી પહેલાં પૃથ્વીકાયિકેની વાત કરી છે, ત્યારબાદ પૃથ્વીप्रतिष्ठित मायिनी पात :री छे. "जत्थ जलं तत्थ वर्ण" च्या ११ डाय छे त्या वन હોય છે, આ સૈદ્ધાંતિક વસ્તુના પ્રતિપાદનને માટે અપકાયિકનું કથન કર્યા બાદ વનસ્પતિકાયિકનું કથન કરવામાં આવ્યું છે અહી સ્થાવરોમાં જે વિવિધ પણનું કથન કરવામા આવ્યું છે તે તેજસ્કાયિક અને વાયુકાયિક જીવને ગતિની અપેક્ષાએ ત્રસ માનવામાં આવ્યા છે, તેથી જ અહીં ત્રસ જીવોના ત્રણ જ પ્રકાર બતાવવામાં આવ્યા છે આ કથનને ભાવાર્થ એ