________________
प्रमेयधोतिका टीका
प्र. १ जीवाजीवाभिगममध्ययनप्ररूपणम् २३ वस्तुतत्त्वमङ्गीकृत्य द्वयोर्जीवाभिगमाजीवाभिगमयोः समानरूपतां दर्शयतः द्वावपि पदार्थों प्रधानो एव न तु एको मुख्योऽपरश्च गौण इति । न तु प्रश्नसूत्रे जोवाभिगमाजीवाभिगमः सम्बलित
एवकथितस्तथैव उत्तरवाक्येऽपि मिलितयोरेव जीवाभिगमाजीवाभिगमयोरुच्चारणमुत्तरेऽपि आव__श्यकम् असम्बलिते सम्बलितविधानस्य अयुक्तत्वादिति चेदत्रोच्यते-प्रश्नसूत्रेऽपि असम्बलितयोरेव
जीवाभिगमाजीवाभिगमयोरेव उपन्यासादिति प्रश्नसूत्रेऽपि कः जीवाभिगमः कश्चाजीवाभिगमइत्येवं रूपेण पार्थक्येनैव प्रश्नः समर्थनीयः ॥ सू० २ ।।
यद्यपि यथोदेशस्तथा निर्देश इति न्यायेन उद्देशसूत्रे जीवस्य प्राथम्यात् निर्देशसूत्रेऽपि जीवाभिगमस्यैव निर्देशो युक्त स्तथापि अजीवाभिगमे अल्पतरवक्तव्यत्वात् प्रथमतः जीवाभिगम कथयितुं
का पाठ आया है वह इस बात का प्रदर्शक है कि जीवाभिगम और अजीवाभिगम ये दोनो वास्तविक पदार्थ है। इसलिये ये दोनो ही प्रधान है । ऐसा नहीं है कि एक प्रधान है और दूसरा गौण है।
शंका-प्रश्नसूत्र में 'जीवाजीवाभिगमे' ऐसा मिला हुआ ही पाठ कहा गया है और उत्तरवाक्य में भी 'जीवाजीवाभिगमे' ऐसा ही मिला हुआ पाठ कहा है, परन्तु आपके उत्तर से तो यह प्रतीत होता है कि यह पाठ सवलित (मिला हुआ) नहीं है असंवलित-जुदाजुदा है, तो फिर असंबलित में सम्बलित का विधान करना उचित नहीं है ?
उत्तर-- प्रश्न सूत्र में भी असंबलित जीवाभिगम और अजीवाभिगम का ही पाठ है ऐसा नानना चाहिये, अर्थात् जीवाभिगम क्या है ? और अजीवाभिगम क्या है ? ऐसा भिन्न भिन्न रूप से ही प्रश्न पूछा गया है, और उत्तर वाक्य में भी ऐसा ही उत्तर दिया गया है। अतः असंबलित में सम्बलित का विधान नहीं किया गया है, ऐसा ही जानना चाहिये । सू० २॥
એ વાત પ્રકટ કરે છે કે જીવાભિગમ અને અછવાભિગમ, આ બન્ને વાસ્તવિક પદાર્થો છે તેથી તે બને પ્રધાન જ છે તે બન્નેમાં કઈ એક પ્રધાન છે અને કોઈ એક ગૌણ છે, मे नथी.
શંકા–પ્રશ્નસૂત્રમાં તે “જીવાજીવાજીવાભિગમ” સંમિલિત પાઠ જ છે ઉત્તરસૂત્રમાં પણ “જીવાજીવાભિગમે” એ સંમિલિત પાઠ જ આપે છે. પરંતુ આપના ઉત્તરથી તે અહીં એવું લાગે છે કે આ પાઠ અહીં સંમિલિત નથી, પણ અલગ અલગ છે. તે શું આ પ્રકારે સંમિલિતને બદલે અસંમિલિતનું વિધાન કરવું તે ઉચિત છે ખરું ?
ઉત્તર–પ્રતિસૂત્રમાં પણ અસંમિલિત (અલગ અલગ) જીવાભિગમ અને અજીવાભિગમને જ પાઠ છે, એમ સમજવું જોઈએ એટલે કે “જીવાભિગમ શું છે? અને અછવાભિગમ શું છે?, એવા ભિન્ન ભિન્ન પ્રશ્ન જ આપવામાં આવ્યા છે. તેથી અસંમિલિતમાં સંમિલિતનું વિધાન થયું નથી, એવું જ સમજવું જાઈ એ. એ સૂત્ર ૨