SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ १२ श्रीजीवाभिगमसूत्रम् तीनाम् अनुमतम् - आनुकूल्येन संमतम् वस्तुतत्वं मोक्षमार्ग प्रति चेपदपि विसंवादाभावादिति जिनानुमतम् । एतावता सर्वेषामेव तीर्थकराणां परस्परमविसंवादिवचनता अभिव्यञ्जितेति । पुनः कथं भूतं जिनमतं तत्राह - 'जिणाणुलोमं' जिनानुलोमम् - जिनानाम् - अवच्या दिजिनानाम् अनुलोमम्- अनुकूलम् अनुगुणमिति भावः । जिनप्रतिपादितशास्त्राध्ययनादेव तेषाम् अवध्यादि जिनत्वप्राप्तिसंभवात् तथाहि यथोक्तमिदं जिनमतम् आसेवमाना मुनयोऽवधिमनः पर्यवकेवलज्ञानं प्राप्नुवन्त्येवेति । तथा - 'जिनप्पणीयं' जिनप्रणीतम् जिनेन विजितरागादिशत्रुणा समवाप्तकेवल वर्धमानस्वामी का मत है वह समस्त जिनों की प्ररूपणा के ही अनुकूल है । उनकी प्ररूपणा से प्रतिकूलता की थोड़ी सी भी गन्ध इसमें नहीं है क्योकि जितने भी जिन हुए हैं, होंगे और हैं वे सब सिद्धान्त की ऐसी ही प्ररूपणा करते हैं । अतः भूतकाल में ऋषभ आदि, अनागत काल में पद्मनाभ आदि और वर्तमान में विदेहक्षेत्रस्थ सीमंधर आदि जितने भी जिन हुए हैं, है और होगे उन सबको प्ररूपणा के ही अनुरूप यह जिनमत है । क्योकि मोक्षमार्ग की प्ररूपणा के प्रति किसी के भी विसवाद - मतभेद नहीं है अतः इस विशेषण से समस्त तीर्थेकरों में परस्पर - अविसंवादि वचनता अभिव्यञ्जित हुई है । "जिनानुलोमम्" यह पद जिनमतरूप अपने विशेष्य में यह बात प्रकट करता है कि जितने भी अवधिज्ञानवाले आदि जिन हुए हैं उनके लिये यह जिनमत बहुत ही अधिक उपकारक हुआ है- क्योंकि इसी जिनप्रतिपादितशास्त्र के अध्ययन से हो उनमें अवधिजिन, मन पर्यवजिन इत्यादि जिनपने की प्राप्ति भवित हुई है । यह तो निश्चित बात है कि यथोक्त रूप से इस जिनमत का आसेवन करने वाले मुनिजन अवधि, मन:पर्यय और केवलज्ञान प्राप्त कर लेते है । "जिनमणीतं" पद આ જે મત છે તે સમસ્ત જિનાની પ્રરૂપણને અનુકળ છે તેમનાં પ્રરૂપણા અને વમાન સ્વામીની પ્રરૂપણામાં બિલકુલ પ્રતિકૂળતા (વિરોધાભાસ) નથી, કારણ કે જેટલા જિન થઇ ગયા છે, અને થવાના છે, તે સૌ સિદ્ધાંતની આ પ્રકારની પ્રરૂપણા જ કરતા હતા, કરે છે અને કરશે ભૂતકાળમાં ઋષભ આદિ જે તીર્થંકરા થયા છે, ભવિષ્યમાં પદ્મનાભ આદિ જે તીથ કરો થવાના છે અને વર્તીમાન સમયે વિદેહ ક્ષેત્રમાં સીમ ધર આદિ જે તીર્થંકરો બિરાજે છે, તે સૌની પ્રરૂપણાને અનુરૂપ જ આ જિનમત છે, કારણ કે મે ક્ષમાની પ્રરૂપ્ણાના વિષયમાં તેમની વચ્ચે કોઈ પણ પ્રકારને વિસંવાદ મતભેદ નથી. આ વિશેષણના પ્રત્યેાગ દ્વારા સમસ્ત તીર્થંકરાની પ્રરૂપણામાં અવિસવાદિતા વ્યક્ત કરવામાં भावी छे, "जिनानुलोमम्" भी यह निनभत ३५ पोताना विशेष्यभां मे विशेषता प्रट કરે છે કે અવધિજ્ઞાન આદિથી યુક્ત જેટલા જિન થયા છે, તેમને માટે આ જિનમત ઘણું જ ઉપકારક નિવડસેા છે, કારણ કે આ જિનપ્રતિપાદિત શાસ્ત્રના અધ્યયનને લીધે જ તેઓ અવધિજિન, મન પવજિન આદૃિ જિનપણાની પ્રાપ્તિ કરી શકયા હતા એ વાત તેા નિશ્ચિત જ છે કે શાસ્ત્રમાં કહ્યા અનુસાર જિનમતનું સેવન કરનાર મુનિજને અવધિ, અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy